________________
,,
,,
માણુત્વપણાના જ નાશ થાય છે. આ રીતે સ્નેહકાયના સદ્ભાવે એ પરમાણુ એના સચેાગનું અને તેમના વિભાગાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર ત્રણ પરમાણુએના સઘાતનું અને તેમના વિભાગનું નિરૂપણ કરવા માટે કહે છે કે “તિગ્નિ પરમાણુોમાસા ાયો સાત્તિ ” ત્રણુ પરમાણુઓમાંના પ્રત્યેક પરમાણુના પરસ્પરમાં વિલક્ષણ સંચાગ થવાથી તેઓ એક સ્કન્ધરૂપે પરિણમે છે. તે ત્રણ પરમાણુ પુદ્ગલેાનું શા કારણે સચેાજન થાય છે તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે-“ તિળ વમાનુવાચાળ સ્થિઊિગેન્દ્રાળુ ” ત્રણ પરમાણુ યુદ્ધàાના સયાગનું કારણ સ્નેહકાય છે. तम्हा तिण्णि परमाणुपोग्गला एगयओ साहणंति ” તે કારણે તે ત્રણ પરમાણુ પુલે એક સ્કંધરૂપે પરિણમે છે, “ મિન્ગમાળા કુદ્દા વિવિા વિ ંતિ'' જો તે ત્રણ પર માણુ જન્ય સ્કન્ધનું વિભાજન કરવામાં આવે તે તેમના ભાગ એ રીતે પશુ પડે છે અને ત્રણ રીતે પણ પડે છે. એટલે કે તેમના બે વિભાગ પણ પડે છે અને ત્રણ વિભાગ પણ પડે છે. “દુદ્દા ગમાળા પ્રાયોરમાનુવો છે, હાચો સુવર્ણત્તિ પરમાણુવેઢે ” જ્યારે તેમના એક વિભાગ કરવામાં આવે છે ત્યારે એક વિભાગ એક પરમાણુ વાળા અને અે અને બીજો વિભાગ દ્વિદેશી સ્કધરૂપ બને છે. પરંતુ ૧૫-૧૫ પરમાણુના બે ભાગ બનતા નથી. અને જ્યારે તેનું ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવે છે ત્યારે પ્રત્યેક ભાગ એક પરમાણુને! અને છે. તાત્પર્ય એ છે કે જો તે સ્કન્ધના ત્રણ ભાગ કરવામાં આવે તે દરેક ભાગમાં એક એક પરમાણુ ભિન્ન રૂપે રહે છે. “ લાવ વત્તરિ ” એજ પ્રમાણે ચાર પરમાણુ યુદ્લાની ખાખતમાં પણ સમજવું, તેનું વર્ણન અન્યયૂથિકાલાપની વ્યાખ્યામાં આપવામાં આવ્યુ છે તે ત્યાંથી સમજી લેવું, ચાર પરમાણુએના સ્નેહકાયને કારણે સઘાત થવાથી તેઓ એક સ્ક'ધ રૂપે પરિણમે છે. જ્યારે તેમના વિભાગ કરવામાં આવે છે ત્યારે એ રીતે વિભાગ થાય છે, એક પ્રકારના વિભાગમાં ફક્ત એક જ પરમાણુ હાય છે. અને ખીજા પ્રકારના વિભાગમાં ત્રિપ્રદેશી કન્ય હેાય છે. પંન્ન પરમાણુ પોશછા યનો સાળત્તિ ” પાંચ પરમાણુ પુāાના સ્નેહકાયને કારણે સયેાગ થઇને તેઓ એક સ્કન્ધરૂપે પરિણમે છે. એજ વાત एगयओ साहमित्ता धत्ताए कज्जति આ સૂત્રપાઠ વડે દર્શાવવામાં આવેલ છે. તાત્પર્ય એ છે કે પાંચ પરમાણુ પુદ્ગલા એક ખીજા સાથે મળી જઇને સ્કન્ધરૂપે પરિણમે છે. “ વધે વ ચ ળે છે અલસર્ ” પરમાણુએ એક બીજા સાથે મળી જઈને જે સ્કન્ધ બને છે તે સ્કન્ધ પરમાણુઓની જેમ નિત્ય છે તે નથી પણુ અનિ
t
""
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૨૯