________________
વિકરમi) તેને વિષ્કભ ૧ર સવાસ યોજન છે. (વાતા વળો) હવે તે પ્રાસાદ (મહેલ ) નું વર્ણન કરવામાં આવે છે ( મમાયમૂરિયાલિg) તેની ઉંચાઈ એટલી બધી છે કે તે આકાશને સ્પર્શતા હોય તેમ લાગે છે કહે વાને ભાવાર્થ એ છે કે તે ગગનચુંબી છે. તે તેની નિર્મલ પ્રભાને કારણે સફેદ તથા પ્રકાશિત દેખાય છે. તેથી તે પ્રાસાદ હંસ સમાન લાગે છે-(શનિજળ રચામત્તિત્ત) તેમાં મણી, સુવર્ણ અને રત્નના વેલબુટ્ટા આલેખેલાં છે. તેથી તે ઘણે મનેહર લાગે છે. (કરજો. મૂવિજ ) હવે તે પ્રાસાદની ઉપરના ભૂમિભાગનું વર્ણન કરવામાં આવે છે–(તરૂ જ પાસાયા વહિંang
ચાવે કહ્યg guળજો ) પ્રાસાદના ઉપરના ભાગને (કહોર) કહે છે. તે પ્રાસાને ઉપરીભાગ નીચે દર્શાવ્યા પ્રમાણેની ચીજોના વેલબુટ્ટાથી યુક્ત છે(ફામ, રસમ, તુલા, નર માર, વિન, વિહાર, જનર, , સામ, મર, કુલર, લય, ઉમરા, મત્તિરિ ) રામૃત-વાનર અથવા વરૂ, કમ-બળદ, તુરા-ઘેડે, ના–માણસ, મર-મગર, વિજ-પક્ષી, વિહાર-બીલાડી, કિન્નર, મૃગ, સામ–અષ્ટાપદ, રામર, હાથી, વનલતા અને પાલતા. (કા સા તા ળિગમા) તે મહેલનો ઉપરને આખે ભાગ સુવર્ણ જ બન્યું હોય એવું લાગે છે. ( છે) તે બિલકુલ સ્વચ્છ અને (કાવ વણિક) (૪)મુલાયમથી લઈને પ્રતિરૂપ પર્વતના ઉત્પાત પર્વતનું વર્ણન કરતી વખતે જે વિશેષણે વાપર્યા છે, તે વિશેષણોથી યુક્ત છે. તેથી તે ઉત્પાત પર્વતના જે સુંદર છે. ભૂમિભાગનું વર્ણન નીચે પ્રમાણે છે-(તરણ સાચા વર્કિંગ बहुसगरमणिज्जे भूमिभागे पण्णत्ते-तजहा-आलिंगपुक्खरेइ वा, सरतलेइ वा, શાચર રહેવા, વંસંહેવા) ઇત્યાદિ વિશેષણવાળા ઉત્પાત પર્વતની ભૂમિ ભાગ જે તે અત્યંત સમતલ છે. આ સૂત્રને અર્થ ભૂમિભાગનું વર્ણન કરતી વખતે આગળ આપવામાં આવેલ છે, તે ત્યાંથી વાંચી લે( અ કોચના વિઢિયા ) તેની મણિપીઠિકા આઠ યોજના પ્રમાણ છે. (મારા વીણાનાં સરિજા મળવદ) હવે ચમરેન્દ્રના સિંહાસનનું સિંહાસનના પરિવાર (વિભાગ ) સહિત વર્ણન કરવામાં આવે છે(तस्स ग ण सीहासणस्स अवरुत्तरेण उत्तरपुरस्थिमे ण एत्थण चमरस्स જવઠ્ઠી મારનાણીનો પન્નાઓ, પર્વ પુરિથમે બં) ઈત્યાદિ. તે સિંહસનના વાયવ્ય કોણમાં, ઉત્તરમાં અને ઈશાન કોણમાં ચમરના ચોસઠ હજાર સમાનિક દેવનાં ચોસઠ હજાર ભદ્રાસન છે. એ જ પ્રમાણ પૂર્વ દિશામાં (જનug
માહિતીને સારવારમાં જ મારું સરવાણું ) પરિવાર સહિત પાંચ મુખ્ય દેવીઓનાં પરિવાર સહિત પાંચ ભદ્રાસન છે. (રાણિપુર0િ મિतरियाए परिसाए चउव्वीसाए देवसाहस्सीण चवीस भद्दासणसाहस्सीओ) અગ્નિકેણમાં અભ્યતરિક પરિષદના ચેવીસહજાર દેવનાં વીસ હજાર ભદ્રાસન છે. (gવં હિi મણિમાણ પરિણા ગઠ્ઠાવીä મહીસાહારીગો) એજ પ્રમાણે દક્ષિણ દિશામાં મધ્યમાં પરિષદનાં ૨૮ અઠયાવીસ હજાર ભદ્રાસન છે. (વાણિપથિમેળે જાહિરા ઉરિણાઈ વીલ માણારાણી) નિત્યકાણમાં બાહ્ય પરિષદના બત્રીસ હજાર ભદ્રાસન છે. ( થિઈ, સત્તા જાળા
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૧૯