________________
હોવાથી દ્યોત–પ્રકાશથી યુક્ત છે. તે પ્રસન્નતાને જનક હવાથી પ્રસાદીય છે. તે દેખવા ગ્ય હોવાથી દર્શનીય છે, અતિશય સુંદર હોવાથી અભિરૂપ છે અને સુંદર આકૃતિ વાળે હેવાથી પ્રતિરૂપ છે.
“રે જાણ પ૩માચાર” તે ઉત્પાત પર્વત એક પઘવર વેદિકાથી અને “” એક વનખંડથી “સત્રો રમંતા હરિ દિશાને છે બધી બાજુએ ઘેરાયેલું છે. “ઘવમવરફયાણ વાસંકરણ જાગો” અહીં પદ્વવર વેદિકાનું તથા વનખંડનું વર્ણન કરવું જોઈએ. પદ્મવરવેદિકાનું વર્ણન આ પ્રમાણે છે- “સા પરફયા મ જોયoi વદi આ પદ્રવર વેદિકની ઉંચાઈ અર્ધા એજનની છે, “ઘ ધનુનારૂં વિવિંમે” તેને વિષ્કભ ( વિસ્તાર) ૫૦૦ ધનુષને છે. “વાળાન” તે પૂરે પૂરી રને ની બનેલી છે. “
fછ૩રિત કલેવરના પરિવે” તે પદ્વવર વેદિકાને પરિક્ષેપ (પરિઘ ) તિરિકૂટ પર્વતના ઉપરના ભાગ જેટલે જ છે. “તીસેળ વાવેચાણ મયાહવે વળાવાશે ” તે પદ્મવર વેદિકાનું અધિક વર્ણન આ પ્રમાણે છે-“વફાયા તેમા” તે પદ્મવદિકાના સ્તંભના મૂળભાગ વજને બનેલું છે. તેનું વિસ્તૃત વર્ણન (રાજકક્ષીય સૂત્ર માં ) કર્યું છે, તે ત્યાંથી વાંચી લેવું
વનખંડનું વર્ણન આ પ્રમાણે છે-“રે વાસ રેહૂારું તો જોવાનું જવાળિમે વનખંડને ઘેર બે એજન કરતાં સહેજ ઓછો છે. “જsના પરિવારને પરિજલેvi” તેને પરિક્ષેપ પવરવેદિકાનપરિક્ષેપ જેટલો જ છે. “વિષે વ્હિોરમારે' તે કૃષ્ણશ્યામ છે, અને શ્યામ કાન્તિથી યુક્ત છે. " तस्स णं तिगिच्छकूडस्स उपायपब्बयस्स उनि बहुसमरमणिज्जे भूमिभागे पन्नत्ते તે તિગિચ્છકૂટ નામના ઉત્પાત પર્વતને ઉપરનો ભાગ તદ્ન સમતલ છે. તે ભાગ ઉંચો નીચે અથવા ખાડા ટેકરા વાળ નથી તે સઘળા સુંદર લાગે છે. ( વાગ) તે સમતલ રમણીય ભાગનું વર્ણન નીચે પ્રમાણે છે (સે નઈં નામg
&િાપુત્ર શા) તે ભૂમિભાગ મુરજ મુખ ના જેવું છે, ( મુવંજપુરો વા) મૃદંગમુખના જેવું છે, ( ) સરોવરના તલભાગ સમાન છે, (વારતહેવા) કરતલ સમાન છે, ( કાચંકજં એફવા) અરીસાની સપાટી સમાન છે, ( જે વા) અને ચન્દ્રમંડલ સમાન છે. આ સઘળાં વિશેષણે દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે ભૂમિભાગ તદ્દન સમતલ छ. (तस्स ण बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमझदेसभागे एत्थ ण मह ઘT પાસાયસિપ પન્નર) તે બહુસમ રમર્ણીય ભૂમિભાગની બરાબર વચ્ચે વચ્ચે એક ઘણે ઉત્તમ મહેલ આવેલ છે. (અવસ) પદને અર્થ મુગટ થાય છે. તે પ્રાસાદ (મહેલ ) શ્રેષ્ઠ હોવાથી બીજા પ્રાસાદેની વચ્ચે મુગટના જેમ-શિભૂષણના જેમ-શેભે છે. માટે તે મહેલ ને “પ્રાસાદવવંસક” કહેલ છે. હવે તે મહેલનું માપ બતાવવામાં આવે છે-( કન્નાફુચારચારૂં લgઢ રાજં ) તે મહેલ ૨૫૦ અહિંસે જન ઉચે છે. (vwવી લોrang
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૧૮