________________
રવીને નોળસર વિશ્વમેન, વરિ સત્તતેવીત્તે લોચળસદ્ વિશ્ર્વમેળ ” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. કહેવાનું તાત્પય એ છે કે ઉત્પાત પતના વિષ્ણુભ મૂળમાં ૧૦રર ચેાજન, મધ્ય ભાગમાં ૪ર૪ ચેાજન અને ઉપરના ભાગમાં ૭૨૩ ચેાજન છે. ‘મૂહે તિગ્નિ ઝોયાન્નસ્સારૂં ફોળિ ચ વત્તીમુત્તો નોયાસર્જનિ વિષેમૂળે રિલૅવેળ” હવે સૂત્રકાર તે પવતના પરિક્ષેપ (પરિઘ)નું વણુ ન કરે છે. મૂળમાં તેના પરિક્ષેપ ૪ર૪ર ચેાજન કરતાં સહેજ એ છે. ‘મો શં ગોચળસŘ તિમ્નિ ચાઢે નોયનમ્ર િિત્ત વિશેષ્ણુને વિવેળ ” મધ્ય ભાગમાં તેના પરિક્ષેપ ૧૩૪૧એક હજાર ત્રણસે એકતાલીસયેાજન કરતાં થાડા ન્યૂન છે. “ રિટ્રોમ્નિ ચ લોયળજ્ઞફ્લાË ìત્રિ ચીક્કોચનષદ્ વિચિ વિસેલા િવવિવેળ” ઉપરના ભાગમાં તેના પરિક્ષેપ ૨૨૮૬ખાવીસસો છ્યાસી ચેાજન કરતાં થોડો વધારે છે. ‘“મૂરુવિચઢે” આ રીતે તેના મૂળભાગ વિસ્તૃત છે, “મો સંવિત્ત” મધ્યભાગ સક્ષિપ્ત છે, અને “ રવિ વિશ્વાસે” ઉપરના ભાગ વિશાળ છે, “ મળ્યે પરવચિદ્દિ '' અહીં વિગ્રહના અથ આકાર સમજવાના છે. તે પર્વતનેા આકાર વત્રજ્ઞ ( શ્રેષ્ઠ વજા નામના શસ્ત્ર ) સમાન છે. તેથી ને પતને વરવાવિગ્રહિક ( શ્રેષ્ઠ વના જેવા આકારના ) કહ્યો છે. કહેવાનું તાત્પ એ છે કે તે પત મધ્યભાગમાં સંક્ષિપ્ત-કૃશ છે. “ મમત્ સંજાળમંત્ર ” મુકંદ નામનું એક વાઘ હોય છે. મુકુદના જેવા આકારના તે ઉત્પાત પત છે. આ સૂત્ર દ્વારા પણ એજ વાત પ્રકટ કરી છે કે તે મધ્યમાં કૂશ (સક્ષિપ્ત) છે. તે ઉત્પાત પર્યંત સવ્વચળામ' સ॰રત્નમય છે. લો સારા સ્ફટિકમણિ આદિ સમાન તે નિર્મલ છે. નાવ āિ” પ્રતિરૂપ પય”તના વિશેષણાથી તે યુક્ત છે. અહીં “ નાવ ” ( પર્યંન્ત ) પદથી નીચેનાં પો ગ્રહણ કરવાના છે—“ લન્ગ્વે, ડ઼ે, વઢે, મઢે, નિ, નિમ્મહે, નિષ્વ, નિ૩ચ્છા, સપ્ને, અવિ, સૂઇગ્નોણ, પાલા, વંળિજ્ઞે, અમિલે, દિવે ' આ વિશેષણાના અથ નીચે પ્રમાણે છે સુંવાળાં પુલેનેા અનેલા હોવાથી તે પર્વત મળ–મુલાયમ છે, મઘુળ-અતિશય કેમળ છે, સરણ પર ઘસેલી વસ્તુના સમાન તે દૃષ્ટ છે, કામલ સરાણ પર ઘસેલી વસ્તુના જેવા તે શ્રૃષ્ટ છે, તેથી તેને ખરાખર ખ’ખેરીને ધૂળરહિત બનાવ્યા હોય તેવે લાગે છે. નિમ્નઢે” તે નિર્માળ છે, કીચડ આદિથી રહિત હૈાવાને લીધે તે નિષ્પક છે. કોઈ પણ જાતના આવરણુથી રહિત કાન્તિવાળા હાવાથી તે “ નિřઇચ્છા, ” છે તેની પ્રભા સુ ંદર હાવાથી તે સપ્રભ છે. તેમાંથી તેજના કિરણા સદા વિખરાતાં રહે છે તેથી તે સમરીચિક ( કિરાથી યુક્ત ) છે. તે અન્ય વસ્તુને પ્રકાશક
""
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૧૭