________________
દક્ષિણ દિશામાં (તિરિયમસંન્નેિ રીવરમુરે વીવતા) તીર અસંખ્ય દ્વીપ ઓળંગવાથી (અનવરસ વીત્રણ) અરુણવર નામને એક દ્વીપ આવે છે. દ્વીપનું જે નામ છે, એજ નામ દ્વીપને ઘેરીને આવેલા અઢી દ્વીપની બહારના સમુદ્રનું પણ છે, દ્વીપ અને દ્વીપની પછી સમુદ્ર છે. એટલેકે જંબુદ્વીપમાં આવેલા મેરુ પર્વતની દક્ષિણ તરફ તીરછા અસંખ્યાત દ્વીપસમુદ્રોને પાર કરવાથી અણવર નામને દ્વીપ આવે છે. તે દ્વીપની ચારે તરફ જે સમુદ્રને અરુણેદય સમૃદ્ર કહે છે. એજ વાત (વારિકાનો વેરચંતાનો જો સમુ કાચા ગીર સોયાતચસારું) આ સૂત્ર દ્વારા બતાવવામાં આવે છે. એટલે કે અરુણુવર દ્વીપની જે વેદિકા છે તેના અન્તિમ છેડેથી આગળ વધતાં અરુણોદય નાસને સમુદ્ર આવે છે. તે સમુદ્રમાં બેંતાળીસ હજાર જન (શોદિત્તા) પ્રમાણ અંતર પાર કરવાથી ( પત્થર મારા બહાણ બહુમાળો તિવિષે ના ૩પપ્પાચાઇg gum ) અસુરકુમારના રાજા ચમરેન્દ્રને ઉત્પાત પર્વત આવે છે. તે પર્વતનું નામ તિગિચ્છકૂટ છે, જ્યારે અમરેન્દ્રને તિર્યકમાં જવાની ઈચ્છા થાય છે ત્યારે પહેલાં તે આ પર્વત પર આવે છે. અને ત્યાંથી તે તિર્યશ્લેકમાં જાય છે. તે કારણે તેને ઉત્પાત પર્વત કહે છે. હવે તે તિગિચ્છકૂટનું માપ બતાવવા માટે સૂત્રકાર કહે છે કે (સત્તર વીરે બોચાસણ ૨ ૩ વરોળ,વારિતીરે ગોચના હોઉં ૩āળ) તે ઉત્પાતપર્વતની ઉંચાઈ ૧૭૨૧ સત્તરએકવીસ એજનની અને તેની ઉંડાઈ (જમીનની અંદરની અવગાહૂના) ૪૩૦ ચારે ત્રીસ જન અને એક કેશની છે. (લ્યુમ બાવાસ દવા પમા નેય વં') ગેસ્તુભ નામના આવાસ પર્વતનું જેટલું પ્રમાણ છે એટલું જ પ્રમાણે આ તિગિચ્છકૂટ નામના ઉત્પાતપર્વતનું પણ સમજવું. ગૌસ્તુભ નામના આ ઉત્પાતપર્વતનું જે પ્રમાણુ શસ્ત્રોમાં બતાવ્યું છે તે નીચે આપવામાં આપેલ છે. તે ગેસ્તુભપર્વત નાગરાજાને આ પર્વત છે. તે લવણ સમુદ્રની વચ્ચે પૂર્વમાં આવેલ છે. તેના આદિ ભાગને અને ઉપરના ભાગને વિકુંભ (રિમિતિ આ પ્રમાણે છે (વામને જિવવો તે વીસાયાતયારું સરસણ તેવીસે વાસણ ૨ ૨૩૩) આદિ ભાગને વિશ્કેલ છે ૧૯૨૨
જનને મધ્યભાગને વિષ્કભ ૭૨૩ એજનને અને ઉપરના ભાગને વિષ્કલ ૪૨૪ એજનને છે,
હવે શસ્તભ અને ઉત્પાત પર્વતના પ્રમાણમાં જે તફાવત છે તે દર્શાવવા માટે સૂત્રકાર “ના” આદિ સૂત્રો કહે છે–વરિ ના પાળિચર્વ » ગોસ્તુભ પર્વતના ઉપરના ભાગનું જે માપ આપ્યું છે તે માપ ઉત્પાત પર્વતના મધ્યભાગનું સમજવું. એટલે કે સ્તુભ પર્વતના ઉપરના ભાગનું માપ ૪ર૪ જનનું કહ્યું છે, તે ઉત્પાત પર્વતના મધ્ય ભાગનું માપ ૪૨૪ જન સમજવું એજ વાત “મૂવાંવાવી જોવાના વિમળ, મણે રારિ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૧૬