________________
શકતા નથી. કારણ કે પરમાણું એવી નાનામાંનાની વસ્તુ છે કે તેના વિભાગ પડી શકે જ નહીં. જે પરમાણુના પણ વિભાગ થતા હોય તે વિભાજ્ય વસ્તુને પરમાણુ કહેવાને બદલે સ્કંધ જ કહેવાશે તથા, ઘર ઘરમાણુપુછાઃ સંહતાઃ ક્રતા અવંતિ” પરતીથિકનું આ કથન પણ સંગત લાગતું નથી. કારણ કે પાંચ પરમાણુઓના સંજનથી કર્મરૂપ સ્કંધ બનશે તે તે પાંચ જ પ્રદેશવાળે બનશે– અનંત પ્રદેશવાળો નહીં બને તે તે અસંખ્યાતપ્રદેશી જીવનું આવરણ કેવી રીતે કરી શકે ? તાત્પર્ય એ છે કે જીવનું આવરણ કરવાને સ્વભાવ કર્મોમાં હેય છે. અને તે કર્મનું અનંત પરમાણુઓ વડે નિર્માણ થયું હોય છે. તેથી તેઓ એક સ્કંધરૂપ હેતાં નથી પણ અનંત સ્કંધરૂપ હોય છે, ત્યારે જ તેઓ અસંખ્યાત પ્રદેશ વાળા જીવનું આવરણ કરી શકે છે તેથી ? પાંચ પરમાણુ યુદ્દલ એક બીજા સાથે સંજન પામીને કમરૂપે પરિણમે છે ” એ કથન સુસંગત નથી. તથા-" કર્મ શાશ્વત જ છે એ કથન પણ યોગ્ય નથી. કારણ કે એકાન્ત નિત્યતામાં કિયાને અભાવના હોવાથી કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. કર્મને જે એકાન્ત– શાશ્વત માનવામાં આવે તે તેની ક્ષપશમ આદિરૂપ જે વિવિધ અવસ્થાઓ હોય છે તે કેવી રીતે સંભવી શકે? અને તેના અભાવે તે જ્ઞાનાદિક ગુણેમાં હાનિ અને વૃદ્ધિને પણ અભાવ માનવાને પ્રસંગ ઉત્પન્ન થશે જ્ઞાનાદિક ગુણેમાં હાનિ અને વૃદ્ધિ થતી તે પ્રત્યક્ષ જણાય છે. મદિરાનું સેવન કરનાર વ્યકિતના જ્ઞાનાદિક ગુણોની હાનિ થતી જોવામાં આવે છે અને ઘી વગેરે સેવન કરનારને જ્ઞાનાદિક ગુણોની વૃદ્ધિ થતી દેખાય છે. અહીં એવી શંકા અસ્થાને છે કે મદિરાના વગેરે સેવનથી જ્ઞાનની હાનિ અને ઘી વગેરેના સેવનથી જ્ઞાનની વૃદ્ધિ થતી જણાતી હોય તે પછી જ્ઞાનાવરણીય વગેરે કર્મોના પશમની શી આવશ્યકતા છે? કારણ કે મદિરા વગેરે અભક્ષ્ય પદાર્થોનું સેવન એજ વ્યકિત કરશે કે જેને હેય અને ઉપાદેયને વિવેક નથી. જેને હેય અને ઉપાદેયનું ભાન હશે તે તે તેમનું સેવન નહીં કરે પરંતુ ભક્ષ્ય, પવિત્ર પદાર્થોનું જ સેવન કરશે. વૃતાદિક પદાર્થો સાત્વિક ગણાય છે અને મદ્યાદિક પદાર્થો તામસ ગણાય છે. તેથી જે આત્માની અંદર
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૩૬