________________
k
6.
उत्रागच्छ ” ત્યાં ગયા. ત્રાજ્જિતા ” ત્યાં જઈને તેમણે “ સમળ' મથ महावीर वंदइ नमसइ શ્રમણ્ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યાં. “યંત્રિત્તા નર્મસિન્ના’વંદન નમસ્કાર કરીને તેમણે તેમને “ યાસી '' આ પ્રમાણે કહ્યું-“ર્ચ્છામિળ અંતે ! '' હે ભગવન્! મારી એવી ઇચ્છા છે કે તુમેરૂં ગમનુળા સમાળે ” આપનીએ આજ્ઞા હોય તે ો માચિયું. મિવુત્તિમં વર્ણ વિજ્ઞત્તાન' વિત્તિ' એ માસની અવધિવાળી ભિક્ષુ પ્રતિમાની આરાધના કરૂ' ત્યારે ભગવાને સ્કન્દક અણુગારને કહ્યું- બામુદ્દે ન पिया मा परिबंध करेह " હૈ દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો શુભ કાર્યોમાં વિલંબ કરવા નહી, ‘તે એવ આ ત્રીજી ભિક્ષુપ્રતિમાના વિષયમાં પણ તમામ સૂત્ર પાઠ પહેલી ભિક્ષુપ્રતિમા પ્રમાણે જ સમજી લેવે, પણ તેમાં આ પ્રમાણે વિશેષતા છે-પહેલી ભિક્ષુપ્રતિમામાં દરરોજ આહાર અને પાણીની એક એક દાત ગ્રહણ કરાય છે જ્યારે બીજી ભિક્ષુપ્રતિમામાં આહાર અને પાણીની એ બે દાત મણ કરવામાં આવે છે આહારની એ દત્તિયા બે માસ સુધી દરરાજ લેવામાં આવે છે. બાકીનું સમસ્ત કથન પહેલી ભિક્ષુપ્રતિમા પ્રમાણે જ સમજવું. એ જ પ્રમાણે “ તેલિયં, ચા-નાસિયં, વધમાલિય, ઇમ્માનિત્ય, સત્તમાલિયં” ત્રૈમાસિક ચતુર્માસિક, પંચમાસિક, છમાસિક, અને સપ્તમાસિક પ્રતિમાએના દ્વિષયમાં પણ સમજવું. તેમાં વિશિષ્ટતા આ પ્રમાણે છે–ત્રૈમાસિક ભિક્ષુપ્રતિમામાં આહાર અને પાણીની ત્રણુ ત્રણ દત્તિયે લેવાય છે, ચતુર્માસિક ભિક્ષુ પ્રતિમામાં આહાર અને પાણીની ચાર ચાર વ્રુત્તિયેા લેવાય છે. પાંચ માસ ચાલતી પાંચમી ભિક્ષુ પ્રતિમામાં આહાર અને પાણીની પાંચ પાંચ દત્તિયા લેવાય છે, છ માસની અવિધવાળી છઠ્ઠી ભિક્ષુ પ્રતિમામાં આહાર અને પાણીની છ છ દત્તિયા લેવાય છે, સાત માસની અવધિવાળી સાતમી ભિક્ષુ પ્રતિમામાં આહાર અને પાણીની સાત સાત દત્તિયા લેવાય છે. બાકીનું સમસ્ત કથન આ પ્રતિમાએમાં પણ પહેલી પ્રતિમા પ્રમાણેજ સમજવું. ત્યાર ખાદ આઠમી ભિક્ષુપ્રતિમા આવે છે. તેને “ प्रथमा ” શબ્દથી ઓળખવામાં આવે છે. નવમી પ્રતિમાને “ વ્રુતીયા” શબ્દથી અને દસમી પ્રતિમાને તૃોથા ” શબ્દથી ઓળખવામાં આવે છે તે ત્રણ પ્રતિમાઓની આરાધના કરવાની અષિ સાત સાત દિનરાતની છે. એજ વાત વઢમ સત્તरादियं સૂત્ર દ્વારા સમજાવવામાં આવેલ છે. આઠમી નવમી અને દસમી પ્રતિમાએમાંથી જે પહેલી ભિક્ષુપ્રતિમા છે તેનું, એટલે કે આઠમી પ્રતિમાનું સાત દિનરાત આરાધન કરવું પડે છે. તે સાત દિનરાતની અવધિવાળી ભિક્ષુ પ્રતિમાનું પણ સ્કન્દક અણુગારે આરાધન કર્યું એજ પ્રમાણે ખીજી પ્રતિમા, એટલે કે નવમી ભિક્ષુ પ્રતિમા કે જેની આરાધના સાત દિનરાત કરવી પડે છે,
,,
4<
શ્રી ભગવતી સૂત્ર : ૨
""
6:
૨૨૦