________________
મહાવીર પ્રભુની આજ્ઞા લઈને ભિક્ષપ્રતિમાનું આરાધન કર્યું હતું. તેથી તે કથનમાં કઈ શંકા રહેતી નથી. કારણ કે સર્વજ્ઞ ભગવાન જે કંઈ કહે છે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને જોઈને જ કહે છે.
“ર છે ચંખ કરે” ત્યાર બાદ સ્કન્દક અણગારે “મrfaમિરહિમ ” માસિક ભિક્ષુપ્રતિમાનું “કાકુત્ત” સૂત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે, “જલ્લામાં ” સમ્યગું દર્શન સમ્યગૂ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર રૂપ મોક્ષમાર્ગનુસાર અથવા પિતાના ક્ષપશમ ભાવ અનુસાર “ક ત” તત્ત્વ અનુસાર અથવા સત્યને અનુસરીને, “બહારË ” સમભાવ અનુસાર અથવા કર્મનિર્જરાની ભાવના અનુસાર, “TUM ” પિતાના શરીરથી નહીં કે માત્ર અભિલાષાથી જ-“ જાણેસ્પર્શ કર્યો–એટલે કે એક માસ સુધી વિધિ સહિત તેની આરાધના કરી. જે યતના પૂર્વક આરાધના કરવાને કારણે તેમણે સારી રીતે તેનું પાલન કર્યું. “રોય” તેમાં કઈ પણ પ્રકારના અતિચાર (દેષ) રૂપ મેલ લાગી ન જાય તેની કાળજી રાખવાને કારણે અથવા જે અતિચારરૂપ મેલ લાગે છે તેને સાફ કરવાને કારણે તેમણે તેને શેધિત કર્યું-શુદ્ધ કર્યું. અથવા-“સર”ની છાયા “શોમતિ” પણ થઈ શકે છે. જે એ દૃષ્ટિએ તેના અર્થને વિચાર કરવામાં આવે તે તેને અર્થ આ પ્રમાણે પણ ઘટાવી શકાય કે પારણાને દિવસે ગુરુ વગેરે મારફત અપાયેલું વધેલું ભોજન કરવાથી તેમણે તપસ્યાની શોભામાં અભિવૃદ્ધિ કરી. “તારે?” તપની સમયમર્યાદા પૂરી થયા પછી પણ થોડા સમય સુધી તેમણે તેનું પાલન કર્યા કર્યું. તે કારણે જાણે કે તેઓ તેને તરી ગયા એટલે તેમણે ભિક્ષુપ્રતિમાને સમાપ્ત કરી. ( પૂરુ) તપની અવધિ પૂર્ણ થઈ જવા છતાં પણ તપસ્યા સંબંધી કાર્યોના પરિમાણની તેઓ પૂર્તિ કરતા રહ્યા, તે કારણે તેમણે તે પૂરી કરી, (હિ) જ્યારે પારણને દિવસ આવ્યું ત્યારે તેમણે ગુરૂની પાસે જઈને એવું કહ્યું કે મેં આ પ્રકારને અભિગ્રહ લીધે હતો, અને મેં આ ભિક્ષુપ્રતિમામાં તે અભિમનું સારી રીતે પાલન કર્યું છે, તે કારણે ભિક્ષુપ્રતિમાનું બરાબર પાલન કર્યું છે, એ પ્રમાણે તેનું કીર્તન ગુણગાન કર્યું “ ભિક્ષુપ્રતિમાની સમાપ્તિ થયા પછી પણ તેઓ તેની અનુમોદના કર્યા કરતા. આ પ્રમાણે સ્કન્દક અણગારે પહેલી ભિક્ષુ પ્રતિમાનું “માના મા " પ્રભુની આજ્ઞા અનુસાર આરાધન કર્યું.
ર વાઘા પારિત્તા ” આ રીતે પહેલી ભિક્ષુપ્રતિમાનું પિત ની કાયાથી બરાબર આરાધના કરીને “નાવ બાત” તેનું પાલન કરીને, તેને શોધિત અથવા શોભિત કરીને, તીરિત કરીને, પૂરિત કરીને, કીર્તિત કરીને, અનુ પાલિત કરીને અને ભગવાનની આજ્ઞાનુસાર આરાધના કરીને “રેવ સમજે. મળવું મારે ” જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા, તેને
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૧૯