SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે, જીભની દીર્ઘતા નવ આંગળ પ્રમાણ છે, સ્પશે. ન્દ્રિયની દીર્ઘતા પાત પેાતાના શરીરના પ્રમાણ જેટલી હેાય છે. શરીર જેવુ નાનું કે માટુ હોય છે તે પ્રમાણે જ સ્પર્શેન્દ્રિય પણુ નાની મેટી દીઘ તા વાળી હાય છે. ( રૂપસે ) નામના દ્વારમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યુ. છે. કે પાંચે ઇન્દ્રિયે અનંત પ્રદેશોથી નિષ્પન્ન છે. એટલે કે પ્રત્યેક ઇદ્રિયને અસખ્યાત અસખ્યાત આકાશ પ્રદેશ અવગાડ્યા છે અને દરેક ઇંદ્રિયમાં અનંત પુદ્ગલ લાગેલાં છે. ( કોઢ ) દ્વારમાં એ બતાવ્યું છે કે બધી ઈન્દ્રિયો અસખ્યાત પ્રદેશેામાં અવગાઢે છે. ( બાય ) દ્વારમાં એ ખતાવ્યું છે કે અવગાહનાની અપેક્ષાએ સૌથી સૂક્ષ્મ ચક્ષુઈન્દ્રિય છે ચક્ષુ ઈન્દ્રિયથી સખ્યાતગણી અવગાહના શ્રોત્રેન્દ્રિયની હોય છે. શ્રોત્રેન્દ્રિયથી સખ્યાતગણી અવગાહના ઘ્રાણેન્દ્રિયની હાય છે. ઘ્રાણેન્દ્રિયથી અસખ્યાત ગણી અવગાહના વાળી રસનાઇન્દ્રિય છે. અને રસના ઇન્દ્રિય કરતાં સખ્યાત ગણી અવગાહના સ્પર્શેન્દ્રિયની હોય છે. ( છુટ્ટુ) દ્વારમાં એ ખતાવવામાં આવ્યુ` કે કેવળ ચક્ષુઇન્દ્રિય સિવાયની શ્રોત્રાદિક ઇન્દ્રિયા સૃષ્ટ થયેલા (સ્પર્શ પામેલા ) પેાતાના વિષયને પ્રકાશિત કરે છે. ચક્ષુઇન્દ્રિય વિષયના સ્પર્શ કરીને પેાતાના ગ્રાહ્ય વિષયને પ્રકાશિત કરતી નથી કારણ કે ખીજી ઇન્દ્રિયાની જેમ તેને પ્રાપ્યકારી કહેલ નથી, જે ઇન્દ્રિયા પેાતાના વિષયને સ્પર્શ કરીને તેને પ્રકા શિત કરે છે, તે ઇન્દ્રિયાને પ્રાપ્યકારી ગણવામાં આવે છે. સ્પર્શેન્દ્રિય, ઘણેન્દ્રિય, રસનેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય પ્રાપ્યકારી છે. ( વિટ્ટુ) આ દ્વારમા એવું બતાવવામાં આવ્યું છે. ચક્ષુઈન્દ્રિય સિવાયની ચારે ઇન્દ્રિયમાં જ્યારે પુદ્ગલા આવીને પ્રવેશ કરે છે ત્યારે જ તેઓ પાત પેાતાના વિષયાને ગ્રહણ કરી શકે છે. ચક્ષુઇન્દ્રિયમાં પુદ્ગલેા પ્રવેશતાં નથી કારણ કે તે અપ્રાપ્યકારી છે. ( વિજ્ઞય ) આ દ્વારમાં એ બતાવવામાં આવ્યુ છે કે બધી ઇન્દ્રિયોના વિષય સામાન્ય રીતે આછામાં ઓછે આગળના અસખ્યાતમા ભાગ પ્રમાણ છે. અને વધારેમાં વધારે શ્રોત્રેન્દ્રિયના વિષય ખાર ચાજન સુધીના છે. જો તેને તે શબ્દરૂપ વિષય શબ્દાન્તરેા દ્વારા કે પ્રતિકૂળ પવન દ્વારા પ્રતિહત થયા ન હોય ત શ્રોત્રેન્દ્રિય ખાર ચૈાજન પર્યંતના શબ્દને ગ્રહણ કરી શકે છે. ચક્ષુઈ ન્દ્રિય એક લાખ ચેાજન કરતા પણ દૂરના વિષયને ગ્રહણ કરી શકે છે. ખાકીની ઈન્દ્રિયા- ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય નવ નવ ચાજન પન્તના વિષયાને ગ્રહણ કરી શકે છે. અનાર ) આ દ્વારમાં એ વાત સમજાવી છે કે સમુદ્લાતથી યુકત અણુગારના નિર્જરા સંબધી જે પુદ્ગલેા હેાય છે તેમને છદ્મસ્થ મનુષ્ય જોઇ શકતા નથી. ( રે ) આ દ્વારમાં એ બતાવવામાં આવ્યું છે કે નિર્જરા સબંધી પુદ્ગલેાને નારક જીવા જાણી શકતા નથી, જોઈ શકતા નથી અને તેમને આહાર પણ કરી શકતા નથી. એ દ્વારપ્રદર્શન ગાથાઓમાં કહેલાં અગિયાર દ્વારાનું વિવેચન ઉપર શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૫૪
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy