SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રયોં કે સ્વરૂપમાનિરૂપણ (ાંટાળા વાદર વોર વાવ જોજો) તથા તેમાં કહ્યા પ્રમાણે ઇન્દ્રિયને આકાર, દીતા આદિનું પણ વર્ણન કરવું જોઈએ. અલેક પર્વતના વિવેચન વાળ સમસ્ત ઇન્દ્રિય ઉદ્દેશક અહીં કહે જોઈએ. ટીકાર્થ–(ફળ મતે ! ફુરિયા પન્ના ) હે ભદન્ત! ઈન્દ્રિયે કેટલી કહી છે? પ્રશ્નનું તાત્પર્ય એ છે કે જેમના દ્વારા જીવને ઓળખવામાં આવે છે, તે જીવની નિશાની રૂપ ઈન્દ્રિયો કેટલી છે? આ પ્રશ્નનો મહાવીર પ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે–(જો મા ! રૃરિચા વંશ પત્તા) હે ગૌતમ ! ઇન્દ્રિય પાંચ કહી છે. (રંગ) તે પ્રકારો આ પ્રમાણે છે– (૫afમો ફંવિરાવતો નેચરો) પ્રજ્ઞાપના સૂત્રમાં (ઈન્દ્રિય) નામનું પંદરમું પદ છે, તે પદને પહેલે ઉદ્દેશક વાંચવાથી આ વિષે જાણવા મળશે તે ઉદ્દેશક કયાં સુધી વાંચવે? (તકાળ થા વોહરં જાવ છોળો ફુરિય વરેલો) સંસ્થાન બાહુલ્ય પૃથત્વથી શરૂ કરીને (બસ્ટોવ) સુધીની પચીસ દ્વારેથી યુક્ત બે ગાથાઓ ગ્રહણ કરવી જોઈએ તે બે ગાથાઓ નીચે પ્રમાણે છે. (संठाणं बाहल्लं पोहत्तं कइपएस ओगाढे) (Mાદુ વિક, વિસા ગાનાર શારે I / (अदाय असीय मणी, दुद्धपाणे तेल्ल फाणिय वसा य । (कंबल थूणा थिग्गल दीवोदहि लोग 5 लोय ॥२॥ (ત્તિ રિ૩ લો) આ બે ગાથાઓ દ્વારા એ કહેવામાં આવ્યું છે કે આ પચીશ દ્વારે વાળી, ઈન્દ્રિયેનું પ્રતિપાદન કરનાર, પ્રજ્ઞાપના સૂત્રના ઈન્દ્રિય નામના પદને પહેલે ઉદ્દેશક છે, તે ઉદ્દેશક અહીં પૂરે પૂરો કહે જોઈએ. તેમ કરવાથી ઇન્દ્રિય વિષેનું સમસ્ત વર્ણન સમજી શકાશે. તે બને ગાથાઓને અર્થ આ પ્રમાણે થાય છે– સTT) દ્વારમાં ઈન્દ્રિના આકારે કેવા હોય છે તે બતાવ્યું છે. જેમકે શ્રોત્રેન્દ્રિય ને આકાર કદંબના પુષ્પ જે, ચક્ષુ ઈન્દ્રિયને આકાર મસૂરની દાળ જેવો અને ચન્દ્રમાં જે ગોળ હોય છે. ઘણેન્દ્રિયને આકાર મુક્તક પુષ્પ જે, રસના ઇન્દ્રિયને આકાર પૂરપી જે છે અને સ્પર્શેન્દ્રિયને કઈ ચેકકસ આકાર હેતે નથી ( બાહુલ્ય દ્વારમાં ) ઈન્દ્રિયેની જાડાઈનું વર્ણન કરવામાં આવ્યું છે. તે વર્ણન આ પ્રમાણે છે– જેટલી ઈન્દ્રિયો છે તે બધી આગળના અસંખ્યાત ભાગ પ્રમાણ જાડી છે. (વોત્તદ્વાર ) માં ઈન્દ્રિયની દીર્ઘતાનું વર્ણન કર્યું છે. તે વર્ણન આ પ્રમાણે છે-ત્ર, ચક્ષુ અને ધ્રાણેન્દ્રિયની દીર્ઘતા એક આંગળના શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૫૩
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy