________________
રત્નપ્રભાપૃથ્વીમાં જે ત્રીસ લાખ નરકાવાસ છે તેમાં સમસ્ત જીવે શું પૂર્વે ઉત્પન્ન થયેલા હોય છે ? તેને ઉત્તર દેતા પ્રભુ ગૌતમસ્વામીને કહે છે (હૃતા જોવમાં!) હા, ગૌતમ ! સમસ્ત જીવે (ગલકું) અનેક વાર (મહુવા) અથવા-ઝotતપુરો) અનંત વાર રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીએમાં પહેલાં ઉત્પન્ન થયા હોય છે કે સૂ. ૧ | ઈતિશ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયદશિની વ્યાખ્યાના બીજા શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ર-૧
ચૌથે ઉદેશે કી અવતરણિકા
બીજા શતકનો ચોથો ઉદ્દેશક પ્રારંભ આ ચોથા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે વિષયનું સંક્ષિપ્ત વિવેચન આ પ્રમાણે છે
ગૌતમસ્વામીને પ્રશ્ન-ઈન્દ્રિય કેટલી હોય છે ? પ્રભુને ઉત્તર ઈન્દ્રિયે પાંચ છે-શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. પ્રજ્ઞાપના સૂત્રમાં ઈન્દ્રિયેના વિષયમાં જે પહેલે ઉદેશક કહ્યો છે તેને ઉલ્લેખ ઇન્દ્રિયના ભેદે, ઈન્દ્રિયોના આકાર, ઈન્દ્રિયની દીર્ઘતા, ઈન્દ્રિયના વિષયો આદિનું નિરૂપણ–ઉદ્દેશકની સમાપ્તિ. બીજા શતકને ત્રીજો ઉદ્દેશક પૂરો કરીને હવે સૂત્રકાર ચોથા ઉદ્દેશકને પ્રારંભ કરે છે. ત્રીજા ઉદેશક સાથે ચોથા ઉદ્દેશકનો આ પ્રકારનો સંબંધ છે-ત્રીજા ઉદ્દેશકમાં નારક જીનું નિરૂપણ કર્યું છે, તે નારકે પાંચ ઈન્દ્રિય વાળા હોય છે, તેથી ઈન્દ્રિયની પ્રરૂપણાને માટે તથા બીજા શતકની શરૂઆતમાં આવતી દ્વાર ગાથામાં આવતા ઇન્દ્રિય પદનું પ્રતિપાદન કરવા માટે આ ચેશે ઉદ્દેશક શરૂ કર્યો છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે ( રૂ મતે ! ઈત્યાદિ !
સૂત્રાર્થ-(મંતે ) હે ભદન્ત ! ( ફુરિયા પત્તા !) ઇન્દ્રિય કેટલી કહી છે? (Tોચમા) હે ગૌતમ! (iા રિચા પત્તા) ઈન્દ્રિયે પાંચ કહી છે. (રંગ) તે આ પ્રમાણે છે-( પતૃમિ હૃચિ વસો ) પ્રજ્ઞાપના સૂત્રના પહેલા ઉદ્દેશકના પંદરમાં ઈન્દ્રિયપદનું અહીં કથન કરવું જોઈએ,
શ્રી ભગવતી સૂત્ર : ૨
ઉપર