________________
તેમાંના ઉપરને એક હજાર ચેાજન પ્રમાણ ભાગ છેડીને અને એક હજાર પ્રમાણુ નીચેના ભાગ ને છોડીને બાકીની જગ્યામાં ત્રીસ લાખ નરકાવાસ છે. એજ પ્રમાણે શકરાપ્રભા આદિ પૃથ્વીએમાં પણ નીચે પ્રમાણે સમજવું— શરા નામની બીજી પૃથ્વીના વિસ્તાર એક લાખ ખત્રીસ હજાર ચેાજનના છે તેના ઉપરના એક હજાર ચૈાજન પ્રમાણ ભાગ અને નીચેના એક હાર ચેાજન પ્રમાણ ભાગ છેડીને બાકીની જગ્યામાં પચીસ લાખ નરકાવાસ છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વી ની ઊંચાઇ એક લાખ અઠયાવીસ હુજાર ચેાજનની છે. તેમાં ઉપર તથા નીચેના એક એક હાર ાજન પ્રમાણ ભાગ છેડીને ખાકીના પંદર લાખ નરકાવાસ છે. ચાથી પંકપ્રભા નામની પૃથ્વીની ઊંચાઈ એક લાખ વીસ બાર ચેાજનની છે. તેના પશુ ઉપરના તથા નીચેને એક એક હજાર ચેાજન પ્રમાણ ભાગ છેાડીને બાકીના ભાગમાં દસ લાખ નરકાવાસ છે. પાંચમી ધૂમપ્રભા નામની પૃથ્વીની ઉંચાઇ એક લાખ અઢાર હજાર ચેાજનની છે. તેના પણ ઉપર તથા નીચેના એક એક હુજાર ચેાજન પ્રમાણ ભાગાને છેડીને બાકીના ભાગમાં ત્રણ લાખ નરકવાસ છે. છઠ્ઠી તમપ્રભા પૃથ્વીની ઊંચાઈ એકલાખ સેાળહજાર યેાજનની છે. તેને પશુ ઉપર તથા નીચેના એક એક હજાર ચેાજનપ્રમાણ ભાગ છેડીને ખાકીની જગ્યામાં ૯૯૯૯ નવણુહજાર નવસેાનવાણુ નરકાવાસ છે. સાતમી તમસ્તમપ્રભા નામની પૃથ્વીની ઊંચાઇ એક લાખ આઠ હજાર ાજનની છે. તેના ઉપર સાડા ખાવન હજાર ( પરા હજાર) અને નીચેના સાડા બાવન હજાર પ્રમાણ ભાગને છેડીને બાકીના ભાગમાં ફક્ત પાંચ જ નરકાવાસ છે, ( સાળમેવ ) સંસ્થાન એટલે આકાર જે નારક જીવાના અવાસ આવલિકા ( પકિત) માં આવેલ છે, તેમના આકાર ગાળ, ત્રિકાણીએ કે ચામ્રૂણીએ હાય છે. તે સિવાયના જે નરકા વાસેા છે તે અનેક આકારવાળા હોય છે. ( વર્લ્ડ') માહુલ્ય એટલે જાડાઇ નરેકાવાસાનું માહત્ય ત્રણ હજાર ચાજનનું હાય છે. તે કેવી રીતે હાય છે ? તા તેના જવાખમાં કહે છે કે-નીચે એક હજાર ચાજન. મધ્યમાં એક હજાર ચૈાજન અને ઉપર એક હજાર ચેાજન.
( નિવત્ત્વમસ્થેિવો). સખ્યાત વિસ્તારવાળા જે નરકાવાસા છે તેમને આયામ ( લંબાઈ ) વિષ્ફભ ( પહેાળાઇ ) અને પરિક્ષેપ ( પરિમિતિ ) સખ્યાત ચેાજન પ્રમાણ છે. તે સિવાયના જે નરકાવાસા છે તેમના આયામ, વિષ્ણુભ અને પરિક્ષેપ ભિન્ન ભિન્ન પ્રમાણમાં છે ( વળો. તૈયો ચ જાણો ૫) નરકાવાસાના વણુ, રસ, ગંધ અને સ્પર્શ અત્યંત અનિષ્ટ હોય છે. ઇત્યાદ્રિ સમસ્ત આ ઉદ્દેશકના અંતભાગ સુધીમાં સમજાવવામાં આવ્યુ છે.
(ફ્રિ સજ્યે પાળા થવ પુવા ) અહીં આ પ્રકારના પ્રશ્ન સમજવા
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૫૧