SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથિવ્યાદિ કે સ્વરૂપ કા નિરૂપણ સૂત્રાર્થ-( ′′ મતે ! પુઢવીઓ વળત્તાગો ) હે ભદન્ત ! પૃથ્વીએ (નરકા) કેટલી કહી છે ? (નીયામિનમે નેચાળ નો વિત્તિયો સો સો પૈયન્ત્રો ) જીવાભિગમસૂત્રના નારક વિષેના બીજા ઉદ્દેશકમાંથી આ વિષય જાણી લેવા. તેના વિષે. આ દ્વાર ગાથા છે— * पुढवी ओगाहिता निरया संठ णमेव बाहल' । fararपरिकखेव वण्णो गंधो य फासो य ॥ १ ॥ આ ઉદ્દેશકમાં પૃથ્વી વિષે “ પૃથ્વીની અવગાહના કરીને કેટલે દૂર સુધી નારકા રહે છે” તે વિષે, સંસ્થાન વિષે, પૃથ્વીએના વિસ્તાર વિષે, પૃથ્વીઓના વિષ્ણુ’ભ અને પરિક્ષેપ વિષે, વણુ ગંધ અને સ્પર્શી વિષે વર્ણન કર્યું છે ( નાવલિને પાળા ચન્નપુત્રા ) હે ભદન્ત ! સમસ્ત જીવા છું ત્યાં પહેલાં ઉત્પન્ન થઈ ગયા હાય છે ? ( હૈં'તા ગોયમા ! અસરૂં, અનુવા, બળ'તવસ્તુતો પુઢવી ઉર્દૂનો) હા, ગૌતમ ! અનેકવાર અથવા અનંત વાર સમસ્ત જીવે તે પૃથ્વીઓમાં ઉત્પન્ન થઇ ચુક્યા હોય છે. પૃથ્વી ઉદ્દેશક આ પ્રકારના છે સન્ ટીકા ~(ફળ મંતે ! પુઢવીઓ પળત્તાત્રો) હે ભદ્દન્ત ! નરકા ( પૃથ્વીએ) કેટલી છે ? કહેવાનું તાત્પર્ય એ છે કે જે પૃથ્વીએ ( નરકેા ) માં નારક જીવા રહે છે એ પૃથ્વીએ કેટલી છે? આ પ્રશ્નના ઉત્તર જાણવા માટે સૂત્રકાર જીવાભિગમસૂત્રના નિર્દેશ કરે છે. ( મિમે નેચિયાનનો વિત્તિઓ ફો લો તૈયવો) જીવાભિગમસૂત્રના ખીજા ઉદ્દેશકમાંથી આ પ્રશ્નના ઉત્તર જાણી લેવા જાઇએ. આ વિષયને સ્પષ્ટ કરનારી સ`ગ્રહગાથા આ પ્રમાણે છે— પુત્રી ઓનાદેશ ઇત્યાદિ. આ સંગ્રહગાથામાં એ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આછ્યું છે કે જીવાભિગમસૂત્રના બીજા ઉદ્દેશકમાં પૃથ્વીએ વિષે વિચાર કરવામાં આન્યા છે, તે પૃથ્વીઓમાં રહેનારા નારક જીવાને વિચાર કરવામાં આન્યા છે, નારક જીવાનાં સંસ્થાનાના વિચાર કરવામાં આવ્યા છે, તથા તે નરકા ( પૃથ્વીએ ) ના સ્વરૂપ આદિનું નિરૂપણુ કરવામાં આવ્યુ છે. તેથી જ જીવાભિગમ સૂત્રના ખીજા ઉદ્દેશકમાંથી નરકે વિષે સમસ્ત વર્ણન વાંચવાનું કહેવામાં આવ્યું છે. પૃથ્વી વિષે અહી એવુ પૂછવામાં આવ્યું છે કે ( મતે !) હે ભદન્ત, ( રૂળ' પુઢીઓ વત્તાઓ?) પૃથ્વીએ કેટલી કહી છે? ત્યારે ભગવાન મહાવીર ગૌતમસ્વામીને ઉત્તર આપે છે કે ( નોચના) હે ગૌતમ! (સત્ત પુન્નીબોન્નાલો) પૃથ્વી સાત કહી છે. (ä ના ) તેમનાં નામ આ પ્રમાણે છે—( ચળqમા ઈત્યાદિ. રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, અને તમસ્તમા પ્રભા. (ૌદ્રિત્તા નિચા ) કેટલી પૃથ્વીને છોડીને નારક જીવા પૃથ્વીના અવશિષ્ઠે ( બાકીના ) ભાગમાં રહે છે ? તેના ઉત્તર આ પ્રમાણે છે–સાત નરકા ( પૃથ્વીએ ) માંથી પહેલી રત્નપ્રભા નામની પૃથ્વી એક લાખ એંશી હજાર ચેાજનના વિસ્તાર વાળી છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૫૦
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy