________________
સમુદ્રઘાત કરે છે પ્રજ્ઞાપના સૂત્રમાં દર્શાવેલ માહિતી અહીં સંક્ષિપ્તમાં આપવામાં આવી છે
એ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે કયે સમુદઘાત કર્યો જીવ કરે છે, તેને કાળ કેટલું હોય છે, ક્યા કર્મથી સમુદ્દઘાત થાય છે, અને કયા સમુદૂઘાતનું શું ફળ મળે છે છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્ર ની પ્રિયદર્શિની
વ્યાખ્યાના બીજા શતકને બીજે ઉદ્દેશ સમાપ્ત થયે.
તીસરે ઉઠેશે કી અવતરણિકા
બીજા શતકના ત્રીજા ઉદ્દેશકનો પ્રારંભ ત્રીજા ઉદ્દેશકના વિષયોનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે. પ્રશ્ન-પૃથ્વી કેટલી છે? ઉત્તર–પૃથ્વી સાત છે-(૧) રત્નપ્રભાવપૃથ્વી (૨) શર્કરા પ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમપ્રભા (૭) તમસ્તમપ્રભા પૃથ્વી
ગૌતમને પ્રશ્ન-શું સમસ્ત જીવે પહેલાં અનેકવાર નરકમાં ઉત્પન્ન થયા હોય છે? ઉત્તર-હા સમસ્ત છે અનેકવાર નરકમાં ઉત્પન્ન થાય હાય છે. જીવાજીવાભિગમ સૂત્રના બીજા ઉદેશકનો અતિદેશ-ઉદેશકની સમાપ્તિ.
બીજા શતકના બીજા ઉદ્દેશકની પૂર્ણાહુતિ કરીને હવે સૂત્રકાર ત્રીજા ઉદ્દેશકને પ્રારંભ કરે છે. આ ત્રીજા ઉદ્દેશકને બીજા ઉદેશક સાથે આ પ્રકારને સંબંધ છે-બીજા ઉદ્દેશકમાં સમુદ્દઘાતોની નિરૂપણ કરવામાં આવી છે. તે સમુદ્દઘાતમાં એક મારણાન્તિક સમુદ્દઘાત પણ છે મારણાન્તિક સમુદ્દઘાત કરનાર કેટલાક છે નરકમાં (પૃથ્વીઓમાં) ઉત્પન્ન થાય છે. તેથી જીવેની ઉત્તિને સ્થાન રૂપ તે પૃથ્વીઓનું પ્રતિપાદન કરવાનું તથા બીજા શતકની દ્વારગાથામાં પ્રતિપાદિત પૃથ્વીનું નિરૂપણ કરવાનું પ્રસંગે ચિત લાગે છે. તે એ પ્રકારને સંબંધ હોવાથી આ ત્રીજા ઉદ્દેશકને પ્રારંભ કરવામાં આવ્યું છે. તેનું સૌથી પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“જળ અંતે ! ” ઈત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૪૯