SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રમાણે છે. બાકીનાં ખારથી લઈને ચાવીસમાં દ્વાર સુધીનું એટલે કે ( આદર્શ દ્વાર ) થી લઈ ને (લેાકદ્વાર ) સુધીનું વિવેચન વધારે લાંબુ છે. વિસ્તાર થઈ જવાના ભયથી તે દ્વારાનું વિવેચન અહીં આપ્યુ નથી. તે વિવેચન પ્રજ્ઞાપના સૂત્રના પહેલા ઉદ્દેશકના (ઇન્દ્રિયપદ ) માંથી વાંચી લેવું (જ્ઞાન અસ્રોતો) આ પદ્મ દ્વારા સૂત્રકારે પચીસમાં દ્વારના ઉલ્લેખ કર્યો છે. આ દ્વારમા ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને પૂછ્યું છે કે-( બહોળેળ અંતે ! જા કે, દવા જાણäપુજ્જા ) ઉત્તર ( નોચમાં ! નો ધર્માથાળ' કે, નાય नो आगासत्थिकारण फुडे, आगासस्थिकायस्स देसेण फुडे, आगासत्थिकायस्स परसेहिं फुडे, नो पुढवीकारणं फुडे, जाव नो अद्धासमए णं फुडे, एगे अजीदब्बदेसे अगुरुल हुएहिं अणतेहि अगुरुहुयगुणेहि संजुत्ते सन्वागास अनंत મરૂપે ) તેના અર્થ આ પ્રમાણે છે ગૌતમ સ્વામી પૂછે છે-હે ભદન્ત ! આલેાકાકાશ કયા દ્રવ્યથી અથવા કેટલા અસ્તિકાયાથી પૃષ્ટ છે? ઉત્તર- હે ગૌતમ ! આલાકાકાશ કાઇ પણ દ્રવ્યથી, કે કાઇ પણ અસ્તિકાયથી ધૃષ્ટ નથી. તે ધર્માસ્તિકાયથી લઇને આકાશાસ્તિકાય પર્યંન્તના કોઇ પણ અસ્તિકાયથી પૃષ્ટ નથી. અહીં જે ( ગાય ) પન્ત પદ આવ્યું છે તેના દ્વારા અધામાં સ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયને ગ્રહણ કરવામાં આવ્યા છે. કહે. વાનું તાસ એ છે કે અલેાકાકાશમાં કેઇ દ્રવ્ય પણ નથી અને કોઈ અસ્તિ કાય પણ નથી. પણ તે અલેાકાકાશ ( વાસથિાયસ વેલે: અે ) આકા શાસ્તિકાયના દેશથી પૃષ્ટ છે, ( બગાસત્યિહ્રાયલ પúહિં છે) આકાશાસ્તિકાયના પ્રદેશથી ધૃષ્ટ છે. (નો પુત્રીાાં પુદ્દે, બાવનો અહાલમ rvi ૐ) તે અલકાકાશ પૃથ્વીકાયથી પૃષ્ટ નથી, અહ્લાસમય પન્તના પણ આસ્તિકાયાથી પૃષ્ટ નથી. . ભગવાનનું આ પ્રકારનું કથન સાંભળીને ગૌતમ સ્વામીએ પૂછ્યું-હે ભદન્ત ! જો અલેાકાકાશને કાઇ પણ દ્રવ્ય કે અસ્તિકાય સ્પતા નથી તેા તે અલેકાકાશરૂપ પદાર્થ કેવા છે ? તે વિષયનું સ્પષ્ટીકરણ કરવા માટે પ્રભુ તેમને કહે છે કે ( ને અઝીય્રેસે અનુષāર્ફિંગમં અનુજી ચ જુનૈતૢિ સંજીત્તે) તે અલેાકાકાશરૂપ પદાથ એક અજીવ દ્રવ્યના દેશ રૂપ પદાથ છે અને તે અનંત અગુરુલઘુ ગુણેાથી યુક્ત છે. ( સવ્વાનાસ અનંતમા મૂળ ) તથા અનંત ભાગથી ન્યૂન થયેલા સર્વાકાશ રૂપ છે. અહી કેઇ એવા પ્રકાર ની શકા ન કરી શકે કે ( જો અલેાકાકાશ ધર્માસ્તિકાય આદિથી સૃષ્ટ નથી તેા તે કલ્પનાના ઘેાડાના જેવુ અત્યંત અસત્ જ માનવુ' પડે કારણ કે તે અજીવ દ્રવ્ય પ્રદેશરૂપ છે, તથા અનંત અગુરુલઘુ ગુણાથી તે યુક્ત છે. અને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૫૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy