SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ 66 નો વઅે ચઢે ) આ રીતે ગૌતમસ્વામીને મુખે જ, ચક્રના ભાગને ચા કહેવાતું નથી પણ આખા ચક્રને જ ચક્ર કહેવાય છે એવા નિ ય કરાવીને ખીજા પદાર્થોમાં પણ એવુ' જ મને છે તે દર્શાવવામાટે કહે છે ' ઇશે, ન્મે, યુકે, પૂણે, માઢે, મોચ ) 'હું ગૌતમ જેવી રીતે એક પણ અવયવથી રહિત ચક્રને આખું ચક્ર કહેવાતુ નથી, જેવી રીતે એક પણ અવયવથી રહિત છત્ર, ચ, દંડ, વસ્ત્ર, શસ્ત્ર, માદક આદિને છત્ર, ચમ આદિ નામે ઓળખાતાં નથી એજ પ્રમાણે એક પણ પ્રદેશ ન્યૂન હોય એવા ધર્માસ્તિકાયને ધર્માસ્તિકાય કહી શકાતા નથી. ( લે તેનટ્રેળ નોચમા ! ' વુ(૬ ) ઇત્યાદિ હૈ ગૌતમ ! તે કારણે મેં એવુ કહ્યું છે કે ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાયને નામે ઓળખી શકતા નથી, તેના બેથી લઈને અસ ખ્યાત પ્રદેશને પણ ધર્માસ્તિકાય કહી શકુાય નહી, એક પણ પ્રદેશ ન્યૂન હાય એવા ધર્માસ્તિકાયને પણ ધર્માસ્તિકાય કહી શકાય નહી. 1 ( સે ફ્રિ વાદળુ ળ` મ`તે ! ધર્માસ્થિત્રાપત્તિ સજ્જfલયા ) તા હે ભદન્તી કાને ધર્માસ્તિકાય કહી શકાય ? કહેવાના ભાવાર્થ એ છે કે જો ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય ન કહી શકાય, એક પણ પ્રદેશની ન્યૂનતા વાળા ધર્માસ્તિકાયને પણ ધર્માસ્તિકાય ન કહી શકાય, તા એ તા કહેા કે ધર્માસ્તિકાય’ શબ્દના વ્યવહાર કયાં કરી શકાય ? કાને ધર્માસ્તિકાય કહી શકાય ? << tr "" ,, આ સૂત્રમાં વપરાયેàા “ જ્ઞાÇ ' શબ્દ ગામઠી છે. તેના અથ પુન: ' થાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તર આપતા પ્રભુ કહે છે- ( ગોતા ! ) હું ગૌતમ ! (અસવન્ના ધર્મથિાવત્તા ) ધર્માસ્તિકાયના અસખ્યાત પ્રદેશે! હાય છે. તે સને” તે બધા જણિા ” પૂરે પૂરા, ‘’ હિપૂ પ્રતિપૂર્ણ રૂપે, નિવસેલા ” નિરવશેષરૂપે “ હુળ ચિા ” આ ધર્મોસ્તિકાય છે” એવા શબ્દ પ્રયાગથી ગ્રહણ કરવાને-ચેાગ્ય ખની જાય ત્યારે ધમ્મચિન્હાણ ત્તિ વૃત્તબ્ધ' ત્તિયા ' તે સૌના તે સમૂહને માટે “ ધર્માસ્તિકાય ” શબ્દના પ્રયાગ કરી શકાય છે ધર્માસ્તિકાય પ્રદેશાના ઉપરક્ત વિશેષણેાની સાકતા બતાવવા માટે ટીકાકાર કહે છે કેસર' એટલે સમસ્ત એજ પ્રમાણે कसिणा - कृत्स्ना ” પદના અર્થ પણ સમસ્ત ’ થાય છે, તથા એ સિવાયના વિશેષણેા પણુ એજ અર્થના વાચક છે. પણુ જ્યારે તે શબ્દોના અના ઝીણવટથી વિચાર કરવામાં આવે ત્યારે તેમની વચ્ચે નીચે પ્રમાણે તફા 6 વત નજરે પડે છે-જે થાડા કે ઝાઝા પદાર્થો હાય છે તેમને પણ વ્યવહારમાં < 66 tt < · સ` ' ( સમસ્ત કહેવામાં આવે છે, કારણ કે તે ‘ સર્વ ' શબ્દ એક દેશીય સતાને પણ દર્શક હાય છે, તેથી તે બધા, અસખ્યાત પ્રદેશે ધર્માં સ્તિકાય છે” એવું માનવાના પ્રસંગ ઉપસ્થિત થાય છે. વળી એ કથનથી એવા અર્થે ખાય થાય છે કે એક, બે, ત્રણ આદિ અનેક અવયવ ધર્મોસ્તિકાય છે. આ રીતે અસંખ્યાત પ્રદેશના સમુદાયકરૂપ પદામા જ ધર્મો શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૩૭
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy