SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું કારણ એ છે કે ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશને પણ ધર્માસ્તિકાય કહી શકાય નહીં (પાપાકૂખે વિ ચ " મતે ! ધમરથwાપ ધરિ ત્તિ વત ત્રિજા ) ગૌતમ સ્વામી પૂછે છે કે-“હે ભદન્ત ! જેમાં એક પ્રદેશ એ છે હોય એવા ધર્માસ્તિકાયને માટે “ધર્માસ્તિકાય ” એ પ્રયોગ કરી શકાય ખરે ? ભગવાન વાબ આપે છે-(નોરમા ! જો રૂટ્ર સમ) હે ગૌતમ ! એ વાત બરાબર નથી-એક ન્યૂન પ્રદેશવાળા ધર્માસ્તિકાયને પણ “ધર્માસ્તિકાય” કહી શકાય નહીં. ભગવાનને આ પ્રકારને જવાબ સાંભળીને તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી નીચે પ્રશ્ન પૂછે છે-(સૈ દે તે ! પૂર્વ સુરક્ષ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે ( ઘમ્મ0િ18 gue નો धम्मथिकाए त्ति वतव्यं सिया जाव एगपएसूणे वि य ण धम्मत्थिकाए नो धम्मत्थिપણ રિ વતવં રિચા) ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાતે નથી એક પ્રદેશની ન્યૂનતા હોય તે પણ તેને ધર્માસ્તિકાય કહી શકાય નહી અહી ચાવતું (પર્યન્ત) પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે–બે, ત્રણ, ચાર, પાંચ આદિથી લઈને ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશને પણ ધમસ્તિકાય કહી શકાય નહીં. આ રીતે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને તેમણે આપેલા ઉત્તરનું કારણ પૂછે છે આ પ્રશ્નનો ઉત્તર સમજાવવા માટે પ્રભુ તેમને જ પ્રશ્ન કરે છે-(સે vi w) હે ગૌતમ! (ૉ જ, તારે જ) આખા ચક્રને ચક કહેવાય કે તેને એક ભાગને ચક કહેવાય ? ગૌતમ સ્વામી જવાબ આપે છે- હે ભદન્ત ! ચક્રના ભાગને ચક્ર કહેતા નથી પણ આખા ચક્રને જ ચક કહેવાય છે” મહાવીર પ્રભુ સમજાવે છે, “જેમ ચક્રના ભાગને ચક કહેવાય નહીં પણ ચક્રને ભાગ જ કહેવાય છે, અને આખા ચક્રને જ ચક્ર કહેવાય છે, એ જ પ્રમાણે એક પ્રદેશ પણ એ છે હેય એવા ધમસ્તિકાયને ધર્માસ્તિકાય કહેવાતું નથી. તેને તો ધર્માસ્તિકાયને ભાગ જ કહેવાય છે. આ કથન નિશ્ચયનયના મત પ્રમાણે કર્યું છે નિશ્ચયનયના અભિપ્રાય અનુસાર તે. પ્રમાસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહેવાને નિષેધ છે પરંતુ વ્યવહાર નયની માન્યતા પ્રમાણે તે એકાદિ પ્રદેશ ન્યૂન હોય એવા પદાર્થને પણ એ પદાર્થ રૂપે જ ઓળખવામાં આવે છે. જેમ કે કેટલાક અવયથી રહિત પટને પણ વ્યવહારમાં તે પટ જ માનવામાં આવે છે–અપટ માનવામાં આવતું નથી, પૂછડી કપાઈ ગયેલી હોય એવા કુતરાને કુતરો જ કહે છેબીજા કેઈ પણ નામે ઓળખતા નથી. વ્યાકરણકારોએ પણ એજ સિદ્ધાંત માન્ય કર્યો છે. તેઓ કહે છે. (રેશવિત્તમરચાન) એક પ્રદેશમાં (ભાગમાં) વિકાર થઈ જવાથી પદાર્થ બીજે છેડેક જ થઈ જાય છે? એ પ્રદાર્થ જે હોય છે તે જ રહે છે. ભગવાનને યુક્તિપૂર્વકને પ્રશ્ન સાંભળીને ગૌતમસ્વામીએ જે ઉત્તર આપ્યો તે નીચેના સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે પ્રકટ કર્યો છે--માર્જ જજે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૩
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy