________________
આ
થનો અળચહે હું આર્યો ! સંયમનું ફળ અનાસ્રવ છે. ( તવે જોવાન ઢે તપનું ફળ વ્યવદાન ( નિર્જરા ) છે. ( તા ચેત્રજ્ઞાવ પુવ્વતવેળ મ્બિયા સંનિયાણુ અજ્ઞો ! તેવા રેવજોખું પુત્રવઘ્નત્તિ). આ વિષયમાં ૧૧મા સૂત્રમાં (પુન્નતવેળ) ઇત્યાદિ પદા દ્વારા જે કથન કરવામાં આવ્યું છે, તે ગ્રહણ કરવું. એટલે કે પૂર્વ તપથી, પૂર્વીસ ́યમથી, કમિ`તાથી અને સ'ગતિથી, હું આર્યા ! દેવે દેવલેાકમાં ઉત્પન્ન થાય છે. તે વાત સત્ય છે, અન્ત પ્રતિપાતિ છે, અમારી કલ્પનાથી ઉપજાવી કાઢેલી નથી” ત્યાં સુધીને સમસ્ત સૂત્રપાઠ અહીં ગ્રહણ કરવા. (કેમેય મતે વ.) તે શું તે કથનને સત્ય માની શકાય તેમ છે ? ( તપળ' સમને મળવ' ગોયમે મીત્તે હો તુત્યુ समाणे जायसडूढे जाव समुत्पन्नकोउहल्ले अहापज्जत्तं समुदाणं गेहइ ) પ્રમાણે વાત લેાકેાના મુખેથી સાંભળીને ભગવાન ગૌતમને તે વાત જાણવાની શ્રદ્ધા ઉત્પન્ન થઈ ‘ યાવત્' તેઓ આશ્ચય પામ્યા, અને તેમણે ત્યાંથી ફર જેટલી ભિક્ષા પ્રાપ્ત કરી. (નૈન્નિા ) ભિક્ષા લઈ ને ( રાશિદ્દાબો નચરાનો ) તેઓ રાજગૃહ નગરમાંથી ( પત્તિનિર્ણમદ્ ) નીકળ્યા. ( પત્તિનિવમિત્તા ) ત્યાં. થી નીકળીને ( ઋતુચિ ના સોહેમાળે તેનેજ સમળે મયં મહાવીરે તેનેજ ઇનĐરૂ ) ત્વરા રહિત ( યાવત્.) ઈર્યાસમિતિ પૂર્વક તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યા. ( વાઇિત્તા ) ત્યાં આવીને તેમણે ( સમળત્ત મળવો મહાવીરન્નપૂત્તામંતે ગમાગમળાÇ હિમક્ ) શ્રમણ ભગવાન મહાવીરની પાસે ઉચિત સ્થાને બેસીને ગમન અને આગમ નમાં લાગેલા અતિચારા ‘ દોષો ’ નું પ્રતિક્રમણ કર્યું.. ( સમળેસાં બાહોરૂ) એષણા અને અનેષણાની આલાચના કરી ( બાહોન્ના મત્તાનું હિો ) આલેાચના કરી ને પછી તેમણે વહેારી લાવેલાં અહાર પાણી ભગવાન મહાવીરને દેખાડવાં. ( દિવૃત્તિત્તા) ભક્તપાન ખતાવીને (સમાં મયં મહાવીર નાવ Ëવચારી ) તેમણે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું-(વં ઘણુ મંતે ! अह तुमेहिं अण्णा समाणे रायगिहे नयरे उच्चनीचमज्झिमाइ कुलाई घरसમુવાળમ્સ મિશ્ર્વચરિયા બહુમાળે યદુર્ નિનામેમિ ) હે ભદન્ત ! આજ આપની અનુજ્ઞા લઈને રાજગૃહ નગરના ઊંચ, નીચ અને મધ્યમ કુળામાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભિક્ષા લેવાને માટે ઘરે ઘરે ઈયમિતિ પૂર્વક ફરતા હતા. ત્યારે અનેક માણસેાને મુખેથી મેં આ પ્રમાણે વાત સાંભળી છે–
( एवं खलु देवाणुपिया ! तुंगियाए नयरीए बहिया पुष्कवइए चेइए पासाશિખા મેરા મગન'તો ) હૈ દેવાનુપ્રિયા ! તુંગિકા નગરીની ખહારના પુષ્પવતિક ચૈત્યમાં પાર્શ્વનાથ ભગવાનના સન્તાનિક સ્થવિર ભગતતાને ( સમળોવાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૯૫