________________
ભિક્ષા લેવાને માટે (મિધારિયા) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભિક્ષા મેળવવાને માટે (ગણિs) ભ્રમણ કરવાની મારી ઇચ્છા છે. એટલે કે આપની અનુજ્ઞા લઈને આજે છટ્રકના પારણાને દિને ઉક્ત કુલેમાં ગોચરી કરવા જવાની મારી અભિલાષા છે. આ રીતે જ્યારે ગૌતમ સ્વામીએ આજ્ઞા માગી ત્યારે પ્રભુએ તેમને કહ્યું-(ગાયુ રેવાણુવિચા) હે દેવાનુપ્રિય! તમને સુખ ઉપજે તેમ કરે, (મા દિધું જે ઢીલ ન કરે. ત્યારે ભગવાન ગૌતમ (સમાં મારા માણો મુજઇUTI[ સમાળે ) શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈને (સમરસ મજાવો માવીસ તિચારો ગુજરિા વેચાશો) શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી અને ગુણશિલક ચૌત્ય (ઉદ્યાન ) માંથી (પરિનિર્વમરૂ) નીકળ્યા (દિનિમિત્તા) ત્યાંથી નીકળીને (સુચિત્તવમલંમતે) વરા રહિત, ચપલતા રહિત અને ભ્રાન્તિ રહિત થઈને (કુતર પક્ટોળા સિદ્દી) ચાર હાથપ્રમાણ વ્યવધાનને (જગ્યાને) પિતાના દેહરૂપ થાનથી લઈને દષ્ટિપાત પર્યન્તના સ્થાનરૂપ અન્તરને જેનારી દષ્ટિથી-એટલે કે ઈ. સમિતિના આરાધન પૂર્વક (પુરોનિ સોમાણે) આગળના માર્ગનું ધન કરતા-એટલે કે ઈર્યાસમિતિ પૂર્વક ચાલતાં ( વ રાજ રે તેર વારી
૬) જ્યાં રાજગૃહ નગર હતું ત્યાં આવ્યા (વાઇિત્તા) ત્યાં આવીને (રાળ નરે કાનીયમશિમારૂં છોડું ઘરમુલાળરસ મિકવાચરિયાણ શરૂ ) તેઓ ઉચ્ચ, નીચ મધ્ય આદિ કુલેના ઘરમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભિક્ષા પ્રાપ્તિને માટે ભમણ કરવા લાગ્યા છે. સૂ. ૧૨ છે
agi Rઈત્યાદિ.
સૂત્રાર્થ—(તાજું તે મવં ચ ) ભગાન ગૌતમ ( સાથે નજરે જાય ગરમાણે યદુના નિઃ ) જ્યારે રાજગૃહ નગરમાં ભિક્ષા પ્રાપ્તિને માટે ભ્રમણ કરતા હતા ત્યારે તેમણે અનેક માણસોને મુખે વાત સાંભળી (gયં હેવાન્વિચા) હે દેવાનુપ્રિયે! ( સુનિયા નગરી વહિયા પુcsage g) તુંગિક નગરીની બહાર પુષ્પવતિક મૈત્યમાં (પારાશિના ઘેd મr તો સમજોવાનufહું રૂમારું થાવાડું વારણારું પુછિયા) પાર્શ્વનાથ ભગવાનના સન્તાનિક સ્થવિર ભગવંતે પધાર્યા હતા. ત્યાંના શ્રમણે પાસાએ તેમને આ પ્રકારના પ્રશ્નો પૂછયા હતા-(ભંગાં મતે જ કરું?) હે ભદન્ત! સંયમનું શું ફળ મળે છે? (ત મતે " પહે!) હે ભદન્ત ! તપનું શું ફળ મળે છે? ( તi તે થેરે મતો તે સમળવાના વચાતી) ત્યારે તે સ્થવિર ભગવન્તએ તેમના તે પ્રશ્નોને આ પ્રમાણે ઉત્તર આપે-(સંમેણાં
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૯૪