________________
છે. પણ તેઓ તે તેજલેશ્યાને પ્રયોગ કરતા નહીં. તેમણે તેને પિતાના શરીરમાં જ સંક્ષિપ્ત (સંકુચિત) કરીને રાખી હતી. (ઈંદ્ર જી ળિ વિદ્વત્તે તવોmoi) તેઓ નિરન્તર છઠને પારણે છઠ્ઠ કરતા હતા. એટલે કે વચ્ચે આંતરો પડયા વિના બે ઉપવાસને પારણે બે ઉપવાસ સતત કર્યા કરતા હતા. આ પ્રકારની તપશ્ચર્યાથી ( સંગમે તવના) અને સત્તર પ્રકારના સંયમ અને અનશનાદિ બાર પ્રકારનાં બાહ્ય અને આંતરિક તપથી તેઓ (ગgoi મારે માળો વિરૂ) પિતાના આત્માને ભાવિત કરતા રહેતા. (વિ) એટલે વિહાર કરે-પણ તે ક્રિયાપદને અહીં એ ભાવાર્થ છે કે તેઓ પૂર્વોક્ત સંયમ તપ આદિથી યુક્ત પોતાના આત્મામાં લીન રહેતા હતા. ( તof મા જોયે) તે ભગવાન ગૌતમે (ઈન્દ્રભૂતિ) (ઇનવમળવારનr'નિ) છડની તપસ્યાને અન્ને પારણાને દિવસે (gઢમા પોરિસી) પહેલે પહેરે (સાર્થ જોz) સ્વાધ્યાય કર્યો, (વીણ વોરિણી) બીજે પહેરે સૂત્ર અર્થના ચિન્તન રૂપ ધ્યાન કર્યું, ( તરૂવાર પરિણી મરિયમવવનસંમતે મુપત્તિ પરિફ) ત્રીજે પહોરે શારીરિક ઉતાવળ અને માનસિક ઉતાવળ અને માનસિક અસ્થિરતાથી રહિત થઈને-મુખવસ્ત્રિકાની પ્રતિલેખના કરી તેઓ ઝડપથી પ્રતિલેખના કરતા નહીં, તે સમયે મનને અસ્થિર રાખતા નહીં પણ ઉપયોગ પૂર્વક-ઉપગની સ્થિરતા પૂર્વક પ્રતિલેખન કરતા હતા. તેમના
જ્ઞાનમાં તેમને એ પ્રકારની ચિન્તા રૂપ બ્રાન્તિ ઉત્પન્ન થતી નહીં કે આજે પારણાને દિવસે મને શુદ્ધ પ્રાસુક આહાર મળશે કે નહીં, પ્રતિલેખનામાં મોડું થઈ જશે તે કદાચ પ્રાસુક આહાર નહી મળે એવી ચિન્તા તેમને થતી નહીં. જે સમયે મુનિએ કરવા યંગ્ય કિયા હોય તે સમયેચિત કિયા તેઓ બરાબર કરતા અને તે વખતે આગળ પાછળની ચિન્તા છોડી દેતા. (પરીણિરા) મુહપ. ત્તિની પ્રતિલેખના કરીને (માચારૂ વથાણું કિટ્ટ) પાત્રો અને વસ્ત્રોની પ્રતિલેખના કરી.(જિસ્ટ્રેણિત્તા) તેમની પ્રતિલેખના કરીને (માયારું TET) પાત્રોની પ્રમાર્જના કરી, (પ્રમન્નિત્તા) પ્રમાર્જના કરીને (માળારૂં ૩ ) તેમણે તે પાત્ર લીધાં. ( વત્તા ) પાત્રો લઈને (નેવ સમળ માં મલ્હાવીરે તેલ લવાજી) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યા ( વારિકા) ત્યાં આવીને તેમણે (સમાં મજાવં મલ્હાવીર જં નમંત) શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંરિરા નમંfસત્તા) વન્દણ નમસ્કાર કરીને ( વવાણી) આ પ્રમાણે છેલ્યા
( રૂછમિi મતે તુમેëિ પરમgઇMIણ સમા) હે ભદન્ત! આપની અજ્ઞા મળે તે ( વમળવારniણ) આજે છઠની તપસ્યાના પારણાને દિવસે (સાજિદ્દે ચરે) રાજગૃહ નગરમાં (૩ઘનીવાિના સ્ટા) ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળોમાં (ઘરસમુરાઇરસ) ગૃહસમુદાન-અનેક ઘરની
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૯૯