SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ સેફિત્તા) પ્રતિલેખના કરીને (માચારૂં વત્થારૂં કિલ્લેફ) ભાજનની અને વસ્ત્રોની પ્રતિલેખના કરી. (પરિદ્દિત્તા માળારૂં ઉમક7) પ્રતિલેખના કરીને તેમણે તે પાત્રોની પ્રમાર્જના કરી. (vમનિત્તા) પ્રમાર્જના કરીને (માયા ૩૩) પાત્રને હાથમાં લીધાં. (૩fકૃત્તા) પાત્રોને લઈને તેને સમજે માવં મઠ્ઠાવીરે તેણેવ વાછરૂ ) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યા આવ્યા. ( વવાદિત્તા) ત્યાં આવીને (સમાં માત્ર માવીર" વંદ નવું) શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી, પચે અંગે નમાવીને નમઃ સ્કાર કર્યા. (શ્રેરિત્તા નમંત્તિ ) વંદણ નમસ્કાર કરીને (ga વવાણી) તેમણે તેમને આ પ્રમાણે કહ્યું-(રૂછાનિ નં મતે તુહિં દમUTI છન્નમન पारणगंसि रायगिहे नयरे उच्चनीचमज्झिमाई कुलाई घरसमुदाणस्स भिक्खायरियाए દત્તા) હે ભદન્ત ! આપની અનુજ્ઞા મળે તો આજે છઠ્ઠના પારણાને દિવસે હું રાજગૃહ નગરના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુલેમાં ભિક્ષાચર્યાની વિધિ અનુસાર ભિક્ષા લેવાને જવા માગું છું. ત્યારે ભગવાને આ પ્રમાણે જવાબ આપ્યા (બાસુ લેવાશુજિયા! મા વિર્ષ જેટ્ટ) હે દેવાનુપ્રિય! આપને સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. (તણ મળવું ન મળf મrrat મહાવીરે દgorણ સમા ) ત્યારે શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈને ગૌતમ સ્વામી (રમણ મા મહાવીરણ રિચાનો પુરાવો જેરુસ નિકમ?) શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી, ગુણશિલક ચૈત્ય માંથી બહાર નીકળ્યા. (ફિનિવમિત્તા) બહાર નીકળીને (તુરિયનવસ્ટમ संभंते जुगतरपलोयणाए दिट्ठीए पुरओरिय सोहमाणे जेणेव रायगिहे णयरे तेणेव રજાજી ) શારીરિક અને માનસિક ચંચળતાથી રહિત થઈને અસં બ્રાન્ત જ્ઞાનપૂર્વક ધૂંસરી પ્રમાણ સામેની ભૂમિનું દૃષ્ટિથી શોધન કરતાં કરતાં રાજ. ગૃહ નગર તરફ ચાલવા લાગ્યા (૩વા જીિત્તા ) રાજગૃહ નગરમાં જઈને ( रायगिहे णयरे उच्चनीचमज्झिमकुलाई घरसमुदाणस्स भिक्खायरिय अडइ ) ઊંચ, નીચ, અને મધ્યમ ઘરમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગોચરી પ્રાપ્ત કરવા માટે ફરવા લાગ્યા છે. ૧૨ છે, * ટીકાથેતે જાહેoi તેvi સમri ) તે કાળે અને તે સમયે ( રાજિ નામ જ્ઞાવ પરિણા પરિવા) રાજગૃહ નામે નગર હતું. પરિષદા વિસ ર્જિત થઈ ત્યાં સુધીનું વકતવ્ય ગ્રહણ કરવું. અહીં (ચાવ7) પદથી એમ સૂચવવામાં આવ્યું છે કે (ફોટા) પદથી શરૂ કરીને (ધર્મા ) પર્યન્તને સમસ્ત પાઠ ગ્રહણ કરવાને છે. (તે શાસે તેલં સમvi) તે કાળે અને તે તે સમયે (સમસ્ત મજાનો મહાવીરરસ) શ્રમણ ભગવાન મહાવીરના ( અંતેવાસી) પટ્ટશિષ્ય (રંવમૂરું નામ જારે) ઇન્દ્રભૂતિ ( ગૌતમસ્વામી) નામ ના અણગાર હતા. તેઓ (વાવ તત્તિવિકwતે જેણે) સંક્ષિપ્ત વિપુલ તેલેક્યા વાળા હતા. અહીં યાવત્ પદથી જાતિસંપન્ના, કુલસંપન્ન આદિ ગુણે ગ્રહણ કરવા. તેમની તેજલેશ્યામાં અનેક જન સુધીના ક્ષેત્રમાં રહેલી વસ્તુને બાળી નાખવાનું સમર્થ્ય હતું. તેથી તે લેગ્યા ને વિપુલ–વિસ્તીર્ણ કહી શ્રી ભગવતી સૂત્ર : ૨ ર૯ર
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy