________________
એજ દિશામાં પાછાં ફર્યા. (તા) ત્યાર બાદ (તે થે અન્નયા ચારું) કે એક સમયે તે સ્થવિર ભગવંતે (તુંનિયા ની પુજાનો રૂ. વાગો) તુંબિકા નગરીમાંથી અને પુષ્પતિક ચિત્યમાંથી (પરિનિર્ઝતિ) બહાર નીકળ્યા (નિરિઝતા) બહાર નીકળીને (વા કાવયવિદાવિતિ) અન્ય પ્રદેશમાં વિચારવા લાગ્યા છે સૂ ૧૧ છે
તુણ્ડિકાનગરી સે વિહાર કે અન્તર પાશ્વાપન્થીય સ્થવિરોં કા વર્ણન
પાર્શ્વપત્યીય નિર્ચાએ તંગિકા નગરીમાંથી વિહાર કર્યા પછી શું બન્યું તે સૂત્રકાર બતાવે છે–(તેલં છે) ઈત્યાદિ /
સૂત્રાર્થ—(તેનું જે તેનું સમgi)તે કાળે અને તે સમયે ( ત્તિ ના નરે) રાજગૃહ નામે નગર હતું, (કાર પરિણા વરિયા) સભા વિસજિત થઈ, ત્યાં સુધીનું વર્ણન ગ્રહણ કરવું. (તે શાસે તેvi સમgi ) તે સમયે (સમક્ષ માવો મહાવીર ટ્રે લેવાની રંગૂરૂ નામ શvicરે જાવ संखित्त विउलतेयलेस्से छट्टे छट्टणं अणिक्खित्तणं तवोकम्मेणं संजमेणं तवसा આવા માથે જરૂ) શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ નામના ગણધર હતા. તેઓ સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યા વાળા હતા–એટલે કે વિપુલ તેલેસ્થાને પિતાની અંદર સંકુચિત કરનારા હતા. તેઓ નિરંતર છને પારણે છઠ્ઠની તપસ્યાથી તથા સંયમ અને તપથી તેમને આત્માને ભાવિત કરતા રહેતા હતા. (ત રે મ નો છ મf grosirણ ઘઢમાણ રિ કરી સકક્ષા રે) તે ભગવાન ઈન્દ્રભૂતિ ગણધરે (ગૌતમ સ્વામી) છડ્રના પારણાને દિવસ પહેલા પહોરે સ્વાધ્યાય કરીને (રીચાર જોરિણી જ્ઞi fણયા) બીજા પહોરે ધ્યાન-સૂત્ર અર્થનું ચિન્તન કરીને ( તરૂચાણ વોરિશીપ કારિયા વાલમને મુક્તિ ) ત્રીજે પહેરે શારીરિક અને માનસિક ચપળતાથી રહિત થઈને અસંભ્રાન્ત જ્ઞાનપૂર્વક મુખવારિકાની પ્રતિલેખના કરી (શિ.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૯૧