________________
लक्खण
શરીર કોરું' ( ઉદાર સૌથી સુ ંદર ) હતું. “ સિંગાર છ શ્’ગારથી યુક્ત શરીર જેવું સુંદર લાગે છે. તેવું સુંદર ભગવાનનું શરીર લાગતું હતું. એટલે ભગવાનનુ' શરીર એટલું બધું શાભાયમાન હતું કે આભૂષણૢા વગેરે શૃંગાર વિના પણ તે અતિશય સુંદર હતું, “ દકાનું ” ભગવાન પોતે જ કલ્યાણ સ્વરૂપ હાય છે. તેથી તેમનુ શરીર કલ્યાણુ સ્વરૂપ હતું. “ Øä » ભગવાન છકાયના જીવાની રક્ષા કરનાર હતા. તેથી તેમનુ શરીર દરેક જીવન માટે નિરુપદ્રવ રૂપ હતું. “ ધન્ન ”પ્રશસ્ત હાવાને લીધે તે શરીર ધન્યરૂપ હતું. % માજી ' શિવસુખદાતા હૈાવાથી અથવા પાપાનુ નાશકર્તો હાવાથી ભગવાનનું શરીર મંગલરૂપ હતું “ fત્તરીય '' અલૌકિક શૈાભાવાળું હાવાથી ભગવાનનુ' શરીર લેાકેાત્તર ( અપાર્થિવ) શૈભા-વાળું હતું. अलंकिय विभू વિચ' ” શરીરની શેાભા અલંકારાથી વધે છે. પણુ ભગવાનના શરીરની શેટલાં તા અલકારા ધારણ કર્યા વિનાપણ અતિશય સુ ંદર લાગતી હતી. યંજ્ઞળળોયયેય છે. સામુદ્રિક લક્ષણાથી (હાથ પગ આદિનાં શાઓક્ત શુભ લક્ષણાથી ( તલ મષા વગેરે રૂપ શુભ વ્યંજના તથા ઔદાય અને ગાભી વગેરે ગુણેાથી યુક્ત ભગવાનનું શરીર હતું. સિરી અન્ન બ્ર 7સેમેમાળે વિદ્યુ તેકારણે ભગવાનનું શરીર અતિશય શાભાયમાન લાગતુ ३. तसे खंदकच्चायणस्स गोत्ते समणस्स भगवओ महावीरस्स वियह भोइस्स કાત્યાયન ગેાત્રના સ્કન્દકે વિશુદ્ધ આહાર લેનાર શ્રમણ ભગવાન મહાવીરના “ બોપરું નાવ વ વ ોમેમાાં પાર‡'' ઉદાર વગેરે પૂર્વોક્ત અત્યંત સુંદર શરીરનાં દર્શન કર્યાં કહેવાનું પ્રયાજન એ છે કે સ્કન્દકે ભગવાન મહાવીરના ઉદાર, શૃગાર રૂપ, કલ્યાણુ રૂપ, શિવસ્વરૂપ, ધન્ય રૂપ, મંગલ રૂપ, સશ્રીક, અનલ કૃતવિભૂષિત ( વિના અલંકારે પણ અલકારોથી શે।ભાયમાન હાય તેવું) તથા શુભ લક્ષણૢા, વ્યંજન અને ગુણુાથી યુક્ત શરીરને જોયું. ‘“ણિત્તા” ભગવાનનું સૌ’* યુક્ત શરીર જોઇને સ્કન્દકને હદુ તુટ્ટુ વિત્તમાનવિ” ઘણા હ થયા, અતિશય સંતેષ થયે અને તેના આનંદના પાર ન રહ્યો. (અથવા હુષ્ટ એટલે વિસ્મિત અને તુષ્ટ એટલે સંતુષ્ટ ચિત્તવાળા “મંત્રિત્ ’’ ભગવાનની મુખાકૃતિ, સૌ વગેરે જોઇને તે ઘણા જ આનંદિત થયા વીમળે ?” તેને ભગવાન મહાવીર પ્રત્યે અત્યંત પ્રીતિ જાગી . એટલે કે ભ ગવાનનુ. શારીરિક સૌંદર્ય તથા ગુણ વગેરે જોઈને તે ઘણો જ ખુશી થયો. “મોમÉિÇ ” તેનુ મન ચંચલતાનો પરિત્યાગ કરીને ભગવાનની અંદર જ લીન થઈ ગયુ. તેથી તે સૌમ્યભાવથી યુકત બની ગયો. તેને તે વખતે
શ્રી ભગવતી સૂત્ર : ૨
(6
૧૮૦