________________
“તે જાહેoi” ઈત્યાદિ.
સૂત્રાર્થ--તેf #i ai aNavi) તે કાળે અને તે સમયે (સમળે મળવું મgવી વિચદમો ચાવિ દોથા) શ્રમણ ભગવાન મહાવીર, વ્યાવૃત્ત ભેજી હતા–એષણીય આહાર-વિશુદ્ધ આહાર-કરનાર હતા. (ત સમરસ માવો महावीरस्स वियदृभोइस्स सरोरयं ओरालं सिंगारं कल्लाणं सिवं धन्न मंगल सस्सिरीयं अणंलं कियभूसियं लक्खणवंजणगुणोववेयं सिरोए अईव अईव उव
મેમો નિg) વ્યાવૃત્ત ભેજી તે શ્રમણ ભગવાન મહાવીરનું શરીર ઉદાર આભૂષણ વગેરે શૃંગારથી રહિત હોવા છતાં પણ શૃંગારથી યુક્ત હોય તેવું, કલ્યાણ સ્વરૂપ, શિવરૂપ, મંગળરૂપ અતિશય સુંદર, સમસ્ત લક્ષણોથી, વ્યંજનેવી અને ગુણેથી યુક્ત હતું. ભગવાનનું શરીર કુદરતી સૌંદર્યથી અતિશય શોભાયમાન લાગતું હતું (તા રે વં ચારણ શોરો સમાન भगवओ महावीरस्स वियहभोइस सरीरयं ओरालं जाव अईव अईव उयसोभेमाणं. TIR) ત્યાર બાદ કાત્યાયન ગેત્રના તે સ્કન્દકે વ્યાવૃત્ત ભેજી શ્રમણ ભગવાન મહાવીરનું ઉદાર યાવતુ અતીય શોભાયમાન શરીર જોયું. (પાસિT) તે શરીર જોઈને (હૃદત વિત્તમiie) તેના મનમાં ઘણે હર્ષ થયે, તેને સંતોષ થયે અને તેના આનંદનો પાર ન રહ્યો (વફમળે, પરમોમrrક્ષિ) સિવિલvમાચિા નેગેવ તમને મનવમારે તેને સવ ) તેના મનમાં તેમના પ્રત્યે ઘણે જ ઉત્કટ પ્રેમ જાગ્યું. તેનું મન ઘણું જ સુંદર બની ગયું. આનંદથી તેનું હૃદય નાચી ઉઠયું. આ રીતે અત્યંત હર્ષ સાથે તે ભગવાન મહાવીર જ્યાં વિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. (૩વાછિત્તાતમાં માવે માવીર તિવૃત્તો ગાયાદિ વાહ રે) ત્યાં જઈને તેમણે ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણ પૂર્વક વંદન નમસ્કાર કર્યા, (કારપsgવાતફ) અને યાવત્ પય્ પાસના કરી. (ચંદ્રયારૂ મળે માર્ધ મહાવીરે ચં#ચારતોરાં વં વાસી) હે સ્કન્દક ! એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે કાત્યાનગોત્રી તે સ્કન્દકને આ પ્રમાણે કહ્યું
ટીકા–“તેof oi તેoi તમgi” તે કાળે અને તે સમયે “મળે મન મહાવીરે ?” શ્રમણ ભગવાન મહાવીર “વરમોરૈયાવિ હોય” વ્યાવૃત્તભેજી હતા. વ્યવૃત્તભેજની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે “ચાકૃR. મુક્ત કૃતિ દવારોની ?' એષણીય (એષણ સમિતિ યુક્ત) આહારને
વ્યાવૃત્ત આહાર કહેવાય છે. તે વ્યાવૃત્ત યાને નિર્દોષ આહારનું ગ્રહણ કરનારને વ્યાવૃત્ત જી કહે છે એટલે કે પ્રાસુક ( વિશુદ્ધ) આહાર લેનારને વ્યાવૃત્તભેજી કહે છે. “agi મારો વીરસ વિથ મોza” વિશુદ્ધ આહાર કરનાર તે શ્રમણ ભગવાન મહાવીરનું “સાચે ”
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૭૯