________________
સમજવું, અહીં ચાથા પત્રથી “ અગુરુલઘુ ગ્રહણ કરાયું છે, કારણ કે કાણુ શરીર અગુરુલઘુ દ્રવ્યાત્મક હાય છે. ( મળજ્ઞોનો વજ્ઞોનો વ ત્યેનું વાં) મનેયાગ અને વચનચેાગ, એ બન્નેને અનુરુલઘુ હોય છે. ( વાયજ્ઞોનો તફળ વાં) કાયોગને ગુરુલઘુ કહેવા જોઇએ, અહીં કાણુ કાયયેાગને ગ્રહણ કરવાના નથી એટલે કે કાણુ કાયયેાગને ગુરુલઘુ કહેવા જોઇએ નહી. બાકીના છ કાયયેાગને ગુરુલઘુ કહેવા જોઇએ, કારણ કે તેમનાં દ્રવ્ય ગુરુલઘુ હાય છે. (સરોગોનો નારોવોનો સ્થળ ) સાકા શયાગ—જ્ઞાન, અનાકારાપયેાગ–દન, એ ખન્નેને અનુરુલઘુ કહેવા જોઈએ, કારણ કે ઉપયાગ અમૂત્ત હાય છે, તેથી તેએ અગુરુલઘુ ડેાય છે. (સનામા, સવ્વપત્તા, સવ્વપાવા, લદ્દા પોશાચિાયો) સદ્રવ્ય, સ`પ્રદેશ, અને સપાંચાને પુદ્ગલાસ્તિકાય જેવાં જ સમજવા, દ્રવ્ય શબ્દથી ધર્માસ્તિકાય વગેરેને ગ્રહણ કર્યા છે, તેમના જે અવિભાજય અંશ છે પ્રદેશ છે, અને વ, ઉપયોગ વગેરે દ્રવ્યના ધર્મો છે જે સૂક્ષ્મ અને અમૂત્ત દ્રવ્ય છે તે અગુરુલઘુ હોય છે, અને જે માદર (સ્થળ) અને મૃત્તદ્રવ્ય છે તે ગુરુલઘુ ડાય છે. પ્રદેશ અને પર્યાય એ બંને જુઢાં જુદાં દ્રવ્યેાની સાથે રહેવાને કારણે–તે તે દ્રવ્ય સબંધી હાવાને કારણે તે તે સ્વભાવરૂપ જાણવા (તાયદા, અળા ચઢ્ઢા, સવના રત્યેનું પાં) અતીતકાળ ( ભૂતકાળ) અનાગતકાળ ( ભવિષ્યકાળ ) અને સર્વોદ્ધા (વર્તમાનકાળ) એ ખધાંને ગુરુલઘુ કહેવા જોઇએ, કારણ કે કાળમાં સ્વભાવથી જ ગુરુત્વ, લઘુત્વ અને ગુરુલઘુત્વના અભાવ રહે છે ! સુ-૨ ૫
22
નિગ્રંથકે સ્વરૂપ કાનિરૂપણ
નિગ્રન્થ પ્રકરણ
આ પહેલાંના પ્રકરણમાં ગુરુત્વ અને લઘુત્વને વિચાર કરવામાં આવ્યે છે એમનું જ પ્રકરણ ચાલતુ હાવાથી એજ વિષયમાં સૂત્રકાર “ Àf અંતે ! ” ઇત્યાદિ સૂત્રેા કહે છે~~
શ્રી ભગવતી સૂત્ર : ૨
::
સે જૂનાં મતે ! હાચિંqિચ્છા '' ઇત્યાદિ.
ટીકા ( મંત્તે ! ) હે ભગવન્! (સે મૂળ સાવિયં અપ્તિ, ચા,
૮૬