________________
ઉત્તર-(ગુચરદુચવાડું પકુરજ નો ગુણ સૃહૂણ, કુચા , ળો અTચઠ્ઠg) ગુરુ લઘુ દ્રવ્યોની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય ગુરુ પણ નથી લઘુ પણ નથી, અગુરુલઘુ પણ નથી, પરંતુ ગુરુલઘુ છે, અહીં ગુરુલઘુ દ્રવ્યથી ઔદારિક વગેરે ચાર શરીર લેવામાં આવ્યાં છે. તે ચાર શરીરની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય ગુરુ પણ નથી, લઘુ પણ નથી, અગુરુલઘુ પણ નથી, પરંતુ ગુરુલઘુરૂપ જ છે. (અનુરચવાણું દુર નો ગુણ, mો ઢg, નો - ગુણચકુઈ) અગુરુલઘુ દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય ગુરુ પણ નથી, લઘુ પણ નથી, ગુરુલઘુ પણ નથી. પરંતુ અગુરુલઘુ છે, અહીં અગુરુલઘુ દ્રવ્યથી કાર્મણદ્રવ્ય લેવામાં આવેલ છે. કારણ તે કામણદ્રવ્ય અગુરુલઘુરૂપ હોય છે, એ વાત હજી હમણાં જ પ્રકટ કરવામાં આવી છે. તેથી કાશ્મણ દ્રવ્યની અપેક્ષાએ પુલાસ્તિકાયને અગુરુલઘુરૂપ બતાવ્યું છે. (વાચા િ૨ રસ્થ વળ ) સમય-કાળવિભાગ, અને કાર્મણવર્ગણારૂપ અગુરુલઘુરૂપ કર્મ છે. (gોસાળે મરે ! જ પુકા, જાવ શકચરકુચા?) હે ભગવન્! કૃષ્ણલેશ્યા ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે, કે અગુરુલઘુ છે ? (નોરમા ! જો ગુરુચા, જો ઢહુવા, ગુજયયા મારા વિ) હે ગૌતમ! કૃષ્ણલેશ્યા ગુરુ નથી, લઘુ નથી પરંતુ ગુરુલઘુ છે અને અગુરુલઘુ છે. (બળ૦) હે ભગવન્ ? આપ શા કારણે એવું કહે છે કે કૃષ્ણલેશ્યા ગુરુ પણ નથી, લઘુ પણ નથી. પરંતુ ગુરુલઘુ છે અને અગુરુલઘુ છે ? (ચમા ! રડવાં દુર તરિયા, મારૂં વપુરા વડાપupf) હે ગૌતમ ! દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ કૃષ્ણવેશ્યા ગુરુલઘુ છે અને ભાવલેશ્યાની અપેક્ષાએ તે અગુરુલઘુ છે અહીં ત્રીજા પદથી ગુરુલઘુ અને ચોથા પદથી અગુરુલઘુ ગ્રહણ કર્યું છે. કૃષ્ણ વગેરે લેસ્યાઓ દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે પ્રકારની હોય છે. દ્રવ્યની અપેક્ષાએ કૃષ્ણલેશ્યા ઔદારિક વગેરે શરીરનાં વર્ણરૂપ હોય છે, એટલે કે ઔદારિક વગેરે શરીરને જે કાળા રંગે હોય છે તે દ્રવ્યથી કૃષ્ણલેશ્યા છે. ઔદારિક વગેરે શરીરે ગુરુલઘુ હોય છે, તેથી કૃષ્ણવેશ્યા પણ ગુરુલઘુ હોય છે. જેની પરિણતિરૂપ ભાવ. લેશ્યા હોય છે તેથી ભાવલેશ્યાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે કૃષ્ણલેશ્યા અગુરુલઘુ રૂપ હોય છે. કારણ કે જીવની પરિણતિ અમૂર્ત છે. (gવં જાવ હુસેનસા) એ જ પ્રમાણે શુકલેશ્યા સુધીની વેશ્યાઓ વિષે પણ સમજવું. ( હિદી-સળ-બાળssorrગતન્ના નાથgi દવાનો) તથા– દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, અછે સંજ્ઞા, એ બધામાં ચેથા પદને ગ્રહણ કરવું એટલે કે તેમને અગુરુલઘુ જાણવાં. (ફેદ્રિ વારિ વીરા જેવા
gof ) નીચેનાં ચાર શરીરને ઔદારિક વૈક્રિય, આહારક તૈજસ શરીરેને ત્રીજા પદથી ગુરુલઘુરૂપ જાણવા કારણ કે તે ચારે શરીર ગુરુલઘુગણું રૂ૫ હેય છે. (Hi = ઘેનું ) કામણ શરીરને અગુરુલઘુરૂપ
શ્રી ભગવતી સૂત્ર : ૨