SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ માનેલ છે. ત્યારે જૈનસિદ્ધાંતકારો તેને પુદ્ગલની પર્યાય માને છે. પુદ્ગલના અનેક ભેદ છે, પણ શાસ્ત્રકારીએ તેને આઠ વિભાગમાં વહેંચી નાખેલ છે(૧) ભાષાવગણા (૨) મનેવગણા, (૩) શ્વાસોચ્છ્વાસ વણા, (૪) ઔદારિક વણા, (૫) વૈક્રિય વણા, (૬) આહારક વણુા, (૭) તૈજસવણા અને (૮) કાર્માંણુ વગણા. ભાષાના એ ભેદ કહ્યા છે-(૧) અક્ષરાત્મક અને (ર) અનક્ષરાત્મક ભાષ શુ છે ? તે કયાંથી અને કેવી રીતે ઉત્પન્ન થાય છે? તેના આકાર કેવા છે ? તે કેવી રીતે ખાલાય છે? ઈત્યાદિ સમસ્ત ખાખતાના વિચાર પ્રજ્ઞાપના સૂત્રના અગિયારમાં ( ભાષાપદ ) કરવામાં આવ્યે છે. તે ભાષાપદ્ધમાં આ બધી ખામતાનું નિરૂપણ કર્યું" છે, અને સાથે સાથે એ પણ કહ્યું છે કે ભાષા કેટલા પ્રકારની હોય છે, ભાષાનું આદિ કારણુ શું છે, ભાષાની ઉન્નત્તિ કર્યાથી થાય છે, ભાષાને આકાર શેના જેવા ડાય છે, ભાષાને અન્ત કયાં છે, ભાષા ખાલનાર કાણુ અને કેટલા છે, ભાષા નહીં ખાલનારા ક્રાણુ અને:કેટલા છે, ઇત્યાદિ વિષયનું તેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. સ્૦૧૫ 11 ખીજા શતકના છઠ્ઠો ઉદ્દેશક સામ ॥ ૨૧૬ ॥ દેવ કે સ્વરૂપકા નિરૂપણ || ખીજા શતકના સાતમા ઉદ્દેશકનો પ્રારંભ ।। છઠ્ઠા ઉદ્દેશકમાં ભાષાના વિચાર કરવામાં આવ્યા છે. ભાષાની વિશુદ્ધિથી જીવને દેવત્વની પ્રાપ્તિ થાય છે. છઠ્ઠા ઉદ્દેશક સાથે સાતમાં ઉદ્દેશકના તે પ્રકારના સંબંધ છે તેથી દેવ સંબંધી વિષયનું નિરૂપણ કરવાને માટે આ દેવેદ્દેશકને પ્રારંભ કર્યો છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે “ ાનિાળ' મતે ! ” ઈત્યાદિ । સૂત્રા ---( વિજ્ઞાાં મંતે ! લેવા વળત્તા ? ) હે ભદત ! દેવે કેટલા પ્રકારના કહ્યા છે ! ( પોષમા ! વાિમેવાળત્તા)હું ગૌતમ ! દેવાના ચાર પ્રકાર કહ્યા છે (તેં જ્ઞા) તે પ્રકારો આ પ્રમાણે છે-(મવળજ્ઞ, વાળમંત, લોફ્ટ, વેમાળિયા ) (૧) ભવનપતિ, (૨) વાનભ્યન્તર, (૩) ચૈતિષ્ઠ અને (૪) વૈમાનિક ( દ્દિન મતે ! મવળવાણીનું લેવાનું ટાળા વજ્રત્તા ? ) હે ભદન્ત! ભવનવાસી દેવાનાં સ્થાન કયાં આવેલાં છે ? ( નોચમા ) હૈ ગૌતમ ! ( इमीसे रयण पभाए पुदधीए जहा ठाणपए देवाण वक्तव्वया सा भाणियव्वा ) મા રત્નપ્રભા પૃથવિની નીચે ભવનવાસી દેવાનાં સ્થાન કહેલાં છે, ઇત્યાદ્રિ સમસ્ત કથન પ્રજ્ઞાપનાસૂત્રના (સ્થાનપદ) માં કહ્યા પ્રમાણે સમજી લેવું ( નવર) વિશેષતા એ છે કે ( મવળા વસત્તા) ભવના કહેવામાં આન્ગેા છે. ( વવાાં હોયÉ સંવેગ઼માનેવું જીવ્યું. માળિયન્ત્ર) તેમના ઉપપાત લાકના અસંખ્યાતમાં ભાગમાં થાય છે. આ પ્રમાણે ખધુ' કહેવું જોઇએ. (વ સિબિંદિયા સમ્મત્તા) પૂર્ણ સિદ્ધિગ’ડિકા પર્યંત સમસ્ત કથન થવુ જોઇએ. ( करपाणपट्टणं बालोच्यतं एवं संठाण' जीवाभिगमे जाव वैमाणि શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦૯
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy