________________
માળિયવો સવો) ક (દેવલેક) નાં સ્થાન, વિસ્તાર, ઉચાઈ અને આકા૨, એ બધાં વિષે જીવાભિગમસૂત્રમાં કહેલા વૈમાનિક ઉદ્દેશક પ્રમાણે જ સમજવા
ટીકાર્થ–દેના પ્રકારનું નિરૂપણ કરવાને માટે પ્રશ્નોત્તર પૂર્વક કથન કરવામાં આવેલ છે-“#વિ અંતે ” ઈત્યાદિ “વિદ્યા મંતે! લેવા quURા?” ગૌતમ સ્વામી પૂછે છે-હે ભદન્ત! દેશના કેટલા પ્રકાર કહ્યા છે ? ત્યારે ભગવાન મહાવીર જવાબ આપે છે-“જોયમા ! ” હે ગૌતમ ! “ પત્નિ પન્ના” દેવે ચાર પ્રકારના હોય છે. (સંજ્ઞા) તે ચાર પ્રકારે નીચે પ્રમાણે છે-“મવાવરૂ, ઘોણમંતર, ગોફર, રેમાબિચા” ભવનપતિ, વાનવ્યંતર, તિષ્ક અને વૈમાનિક–“#દિન મરે! માવાણીળું વાળ કાળા જણા ?” હે ભદન્ત ? ભવનવાસી દેનાં સ્થાન કયાં છે? “નયમ..” હે ગૌતમ! “મીરે રચUqમાણ પુત્રવી” આ રત્નપ્રભા પૃથિવીની નીચે ભવનપતિ દેવનાં સ્થાન છે. આ વાતને સ્પષ્ટ કરવાને માટે “ ના કાન રેવાનું વત્તાવા ના માળવાએમ કહેવામાં આવ્યું છે કે પ્રજ્ઞાપના સૂત્રાનાબીજા ( સ્થાનપદ) માં જે પ્રમાણે દેવોનું કથન કરવમાં આવ્યું છે. તે પ્રમાણે અહી તે કથન થવું જોઈએ (સ્થાનપદ) માં દેવે વિષે આ પ્રમાણે વકતવ્યતા છે
" इमीसे रयणप्पभाए पुड़वीए आसीइसहस्स उत्तरजोयणसयसहस्स बाहल्लाए उवरि एगं जोयणसहस्सं ओगाहेत्ता हेदाचेगं जोयणसहस्सं वज्जेत्ता मज्झेअद દુર સયુત્તરે ગોચરણ” ઈત્યાદિ આ રત્નપ્રભા પૃથિવીની ઉચાઈ એક લાખ એંસી હજાર જનની છે. તેમાને ઉપરને એક હજાર જન પ્રમાણુ અને નીચેને એક હજાર યોજન પ્રમાણ ભાગ છોડીને બાકીના એક લાખ અડ્યો તેર હજાર જન પ્રમાણ ભાગમાં ભવનપતિ દેવના સાત કરોડ તેર લાખ ભવન છે, એમ પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલું છે. એજ પ્રજ્ઞાપના સૂત્રમાં પ્રકટ કરવામાં આવેલ વિશેષ અર્થને વિશેષતા પૂર્વક બતાવવાને માટે સૂત્રકાર કહે છે “કવાણgi” ઈત્યાદિ-ઉપપાતની અપેક્ષાએ ભવનવાસી દે દેવલોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. “gવં સંડવં માળિચ” એજ પ્રમાણે બીજું પણ સમસ્ત કથન કરવું જોઈએ, જે આ પ્રમાણે છે-“મુથીuf ઢોસ શહે૪ મા ” મારણાન્તિક સમુદઘાતમાં રહેલા ભવનપતિ દેવ દેવલોકના અસં. ખ્યાતમાં ભાગમાં જ રહે છે, તથા “ epiળે જો બરંડામા ) સ્વસ્થાનની અપેક્ષાએ આમ સમજવું તેમના પૂર્વોક્ત સાત કરોડ તેર લાખ ભવનાવાની અપેક્ષાએ તેઓ લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે, કારણ કે તેમના તે ભવનાવાસ લેકના અસંખ્યાતમાં ભાગમાં વિદ્યમાન છે એજ રીતે અસુરકુમારના વિષયમાં તેમના સ્થાન આદિના વિષયમાં પણ સમજવું દક્ષિણના તથા ઉત્તરના અસુરકુમારનાં ભવનના વિષયમાં અને નાગકુમાર આદિકનાં ભવનના વિષયમાં પણ એમ જ સમજી લેવું એજ પ્રમાણે ગ્ય રીતે અન્તરોના, તિકોનાં અને વૈમાનિક દેવેનાં સ્થાન આદિને પણ સમજવા જોઈએ આ સમસ્ત કથન તે સૂત્રમાં કયાં સુધી ગ્રહણ કરવું જોઈએ, તે સમજાવવાને માટે કહ્યું છે કે “કાવ સિદ્ધિાંડિયા તમત્તા” એટલે કે ચારે પ્રકારના દેવેનાં સ્થાન આદિનું સમસ્ત કથન (સિદ્ધિ ડિકાની સમાપ્તિ પર્યત ગ્રહણ કરવું. સિદ્ધિ સ્થાનના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર એક પ્રકરણ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૧૦