SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ સમય ઓર ક્ષેત્ર કા નિરૂપણ બીજા શતકના નવમા ઉદ્દેશકને પ્રારંભ– બીજા શતકના નવમાં ઉદ્દેશકનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે. પ્રશ્નસમયક્ષેત્ર કેને કહે છે ! ઉત્તર-અઢી દ્વીપ અને બે સમુદ્રોને સમયક્ષેત્ર કહે છે. આ વિષયમાં જીવાભિગમ સૂત્રને ઉલ્લેખ. આઠમા ઉદ્દેશકમાં ચમરચંચા નામની રાજધાની નું તથા ચમરેન્દ્રની સુધર્મા સભા આદિ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ક્ષેત્રના અધિકારની અપેક્ષાએ આ નવમાં ઉદ્દેશકમાં સમયક્ષેત્રનું વર્ણન કરવામાં આવે છે. (જિમિ મતે !) સૂત્રાર્થ–( શિમિ મતે ! મલેરિ પદ?) હે ભદન્ત! કયા ક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે! (યના!) હે ગૌતમ ! ( કનારીવાલો જ નHE ga i gag સમચત્તે ત્તિ વયુદવ૬) અઢી દ્વીપ અને બે સમુદ્રોને સમયક્ષેત્ર કહે છે. (તરબળ કયું sqવીવે, હવે વહીવરમુદ્દાળ તમારે નવ મિજામવશ્વથા નેચવ્વા વાવ મિતપુરદ્ધગોફવિહૂi ) તેમાં જંબૂદ્વીપ નામને દ્વીપ છે તે સમસ્ત દ્વીપ અને સમુદ્રોની બરાબર વચ્ચે વચ્ચે છે. આ પ્રમાણે સમસ્ત કથન જીવાભિગમ સૂત્રના કથન પ્રમાણેજ અહીં ગ્રહણ કરવાનું છે જ્યાં સુધી તે કથન ગ્રહણ કરવું છે તે સૂત્રકાર કહે છે કે અભ્યન્તર પુષ્કરાર્ધ પર્યન્ત તે કથન ગ્રહણ કરવું જોઈએ. પરંતુ તેમાં તિષિકના વિષયમાં જે કથન આવે છે તે છેડી દેવું જોઈએ-તે સિવાયનું સમસ્ત કથન ગ્રહણ કરવું જોઈએ. ટીકાર્થ—ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે-(મિ ભંતે! મને ત્તિ જqવરૂ) હે ભદન્ત! કયા ક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે ! એટલે કે કયા ક્ષેત્રનું નામ સમયક્ષેત્ર છે ! મહાવીર સ્વામી તે પ્રશ્નને આ પ્રમાણે જવાબ આપે છે-(જોયા! ) હે ગૌતમ ! (જટ્ટીવા) અઢી દ્વીપ અને ( ચ નમુદા) બે સમુદ્રોને (gayi garg સમવેત્તે ત્તિ ૧૩ વર્) સમયક્ષેત્ર કહે છે. એટલે કે જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્થે પુષ્કરદ્વીપ, એ અઢી દ્વીપને તથા લવણસમુદ્ર અને કાલેદધિ સમુદ્ર, એ બે સમુદ્રોને સમયક્ષેત્ર કહે છે. સમય એટલે કાળ તે કળથી ઉપલક્ષિત જે ક્ષેત્ર તેનું નામ સમયક્ષેત્ર છે. સૂત્રકાર પોતે જ આગળ તેનું સ્પષ્ટીકરણ કરે છે-( તથi) ત્યાં અઢી દ્વીપ અને બે સમુદ્રોની વચ્ચે (સવં પુરી રીતે) જે જમ્બુદ્વીપ નામને પહેલે દ્વીપ છે તે (ાર - દીવસમુઠ્ઠા સવદઅંતરે) સમસ્ત દ્વીપ અને સમુદ્રની બરાબર વચ્ચે છે. સમયક્ષેત્ર એટલે શું ટીકાકાર તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે કરે છે–સમય એટલે કાળ. તેના ત્રણ ભેદ છે-ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ તે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૨૨
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy