________________
પહેળાઈ સોળ હજાર જનની છે. (વાસોચારણા વં ચ સત્તળકા કોળag જિંજિકિયેળ પરિવહેવે') ઉપરના ભાગને પરિક્ષેપ (પરિઘ ) ૧૧૯૭ પચાસ હજાર પાંચસે સત્તાણું પેજન કરતાં થોડો ઓછો છે. (નવપૂમાણે જે માળિયqમારા સદ્ગ નેચર) વૈમાનિક દેવે કરતાં અહીં સઘળાં પ્રમાણ અર્ધા સમજવા જોઈએ. કહેવાને ભાવાર્થ એ છે કે અમરચંચા રાજધાનીના કેટ, પ્રાસાદ, સભા વગેરેનું માપ ( ઉંચાઈ આદિનું પ્રમાણ ) સૌધર્મ વિમાનના કેટ, પ્રાસાદ, સભા આદિનાં માપ કરતાં અધું" છે. જેમ કે સૌધર્મ દેવલેકમાં રહેતા દેવનાં વિમાનના કેટની ઉંચાઈ રૂ૦૯
જનની છે, ત્યારે અમરેન્દ્રની નગરીના કેટની ઉંચાઈ ૧૫૦ જનની છે. આ રીતે સૌધર્મ દેવલોકના વિમાનના પ્રકાર “કોટ” કરતાં અમરેન્દ્રની નગરીના પ્રાકાર-કેટ નું માપ અધું છે, સૌધર્મ દેવલોકને મુખ્ય મહેલ ૫૦૦
જન ઊંચે છે. તે મહેલના પરિવાર રૂપ બીજા જે ચાર મહેલ છે તેમની ઊંચાઈ ૨૫૦-૨૫૦ અઢિ અઢિસો જનની છે. તે ચાર મહેલમાંના પ્રત્યેક મહેલની આસપાસ તેમના પરિવાર રૂ૫ ચાર ચાર મહેલ છે. તે દરેકની ઊંચાઈ ૧૨૫-૧૨૫ સવાસે સવાસો જનની છે. વળી તે ચાર મહેલમાંના પ્રત્યેકના પરિવાર રૂપ ચાર ચાર મહેલ છે તે દરેકની ઊંચાઈ દરા–રા સાડીબાસઠ સાડીબાસઠ જનની છે. વળી તે ચાર મહેલોમાંના પ્રત્યેકના પરિ. વારરૂપ બીજાં ચારચાર મહેલ છે. તે દરેકની ઊંચાઈ ૩૧-૩૧ સવા એકત્રીસ સવા એકત્રીસ જનની છે, ચમરચંચા રાજધાનીમાં મહેલનું માપ ઉપર દર્શાવેલાં સૌધર્મ કેલેકના મહેલે કરતાં અધું છે. એટલે કે ચમચંચા રાજધાનીના મુખ્ય મહેલની ઊંચાઈ રપ૦ અઢિ યેજન છે. અને તે મુખ્ય મહેલની આસપાસના બીજાં જેટલા પ્રાસાદ ( મહેલે ) છે તે દરેકની ઊંચાઈ મુખ્ય પ્રાસાદ કરતાં અધ અર્ધી થતી જાય છે. આ રીતે છેલ્લા ચાર પ્રસાદની ઊંચાઈ ૧૫y-3 જનની છે. એજ વાત સૂત્રકારે નીચેના સૂત્ર દ્વારા પ્રકટ કરી છે-(રસારિ પરિવાહી નાણાદિંવાળ અહીના શોત્તિ) પ્રાસાદાવતંસકેની–ઉત્તમ પ્રાસાદની અધી થૈ હીન ચાર પરિપાટી–પંક્તિ છે. એટલે કે મુખ્ય પ્રાસાદની આસપાસ પહેલી ચાર પ્રસાદની પંક્તિ છે જેના દરેક પ્રાસાદની ઊંચાઈ ૧રપસવાસે જનની છે. તે ચાર પ્રસાદની આસપાસ દરા-દરા સાડીબાસઠ સાડીબાસઠ જનની ઊંચાઇના ચાર ચાર પ્રસાદેની બીજી પંક્તિ છે, વળી આ બીજી પંક્તિના પ્રત્યેક પ્રાસાદની આસપાસ ૩૧-૩૧ સવા એકત્રીસ સવા એકત્રીસ જનની ઊંચાઈ વાળા ચાર ચાર પ્રાસાદની ત્રીજી પંક્તિ આવે છે. પછી આ ત્રીજી પંકતીના પ્રત્યેક પ્રાસાદની આસપાસ ૧૫-૧પ) જનની ઊંચાઈ વાળા ચાર ચાર પ્રાસાદની ચોથી પંક્તિ આવે છે તે પ્રાસાદાવતંસકેની ચારે પંક્તિમાં એકંદરે ૩૪૧ ત્રણસે એકતાલીસ પ્રાસાદે છે. (મુખ્ય ૧૪૪+ ૧૯ + ૬૪ * ર૫૬ ) એ પ્રાસાદના ઈશાનકેણમાં અસુરેન્દ્ર ચમરરાજની (સમાં ) સુધર્મા સભા આવેલી છે. ભગવાને ગૌતમસ્વામીને ઉપર મુજબ જવાબ દીધે.સ્ ૧ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર” ની પ્રિયદર્શિની
વ્યાખ્યાના બીજા શતકને આઠમે ઉદ્દેશક સમાપ્ત છે ૨-૮ છે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩ર૧