________________
આઠવે ઉદેશક કી અવતરણિકા
બીજા શતકનો આઠમા ઉદ્દેશકનો પ્રારંભ આઠમાં ઉદ્દેશકમાં જે વિષયને વિચાર કરવામાં આવ્યું છે, તે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે–પ્રશ્ન–અસુરેન્દ્ર અમરની સુધર્મા સભા કયાં છે! ઉત્તર-જબૂ દ્વિીપના મન્દરપર્વતની દક્ષિણ દિશામાં અરુણુવર દ્વીપ છે. તેની બહારની વેદિકાને અન–અરુણદય સમુદ્ર ઉત્પાત પર્વતનું પ્રમાણુ–સ્તુભ પર્વતની સાથે અરુPવર પર્વતની સરખામણી-પઘવર વેદિકા, વનખંડ એ બન્નેનું વર્ણન એક પ્રાસાદવસ, તેનું વર્ણન-મણિપીઠિકા, અરુણોદય સમુદ્ર, અમરચંચા નામની રાજધાની, તેને કિલે, સુધર્મા સભા, ઉપપાત-સભા, હદનું વર્ણન, અભિષેક, અલંકાર, વિજય દેવનું વર્ણન.ચમરેન્દ્રની ઋદ્ધિનું વર્ણન-ઉદ્દેશકની પરિસમાસ,
ચમરેન્દ્રકી સુધર્માસભાદિ આદિ કા નિરૂપણ
સાતમાં ઉદ્દેશકમાં દેવનાં સ્થાનું પ્રતિપાદન કરાયું છે. તે એજ વક્ત વ્યની અપેક્ષાએ ચમરચંચા નામના દેવસ્થાનનું પ્રતિપાદન કરવાને માટે આઠમે ઉદ્દેશક શરૂ કર્યો છે. આ સંબધને આધારે શરૂ કરાયેલા આઠમાં ઉદ્દેશકનું સૌથી પહેલું સૂત્ર આ પ્રમાણે છે. ( િ મંતે) ઈત્યાદિ !
સૂત્રાર્થ-( જ મતે! વારણ અમુરિંતર સુલુમUળો માં મુક્યા youત્તા) હે ભદન્ત ! અસુરકુમારોના ઇદ્ર અસુરકુમારરાજા ચમરની સુધર્મા નામની સભા કયા સ્થાને છે ! ( જોયા) હે ગૌતમ! (ગંજૂરી રીતે બં रस्स पव्वयस्स दाहिणेण तिरियमसंखेज्जे दीवसमुद्दे वीइवत्ता अरुणवरस्स दीवस्स वाहिरिल्लाओ वेइय ताओ अरुणोदय समुहबायालीस जोयणसहस्साई ओगाहित्या, एत्थ ण चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो तिगिच्छियकूड़े नाम उप्पायपव्वए વો) હે ગૌતમ! જંબુદ્વિપ નામના દ્વીપમાં આવેલા મદર (મેરુ) પર્વતની દક્ષિણ દિશા તરફ તીરછા અનેક દ્વીપસમૂદ્રોને ઓળંગીએ ત્યારે અરુણુવર નામને એક દ્વીપ આવે છે. તે દ્વીપની બાહા વેદિકાને છેડેથી બેતાળીસ હજાર
જનનું સમુદ્રની ઉપરની સપાટી પરનું અંતર ઓળંગવાથી અસૂરના ઈન્દ્ર અસુરરાજ ચમરને તિગિચ્છકૂટ નામને ઉત્પાત પર્વત છે. (સત્તર #રીસે વોચળ, સૂં ળ) (તે પર્વત ૧૭૨૧ એક હજાર સાતસો એકવીસ)
જન ઊંચે છે. ( રત્તારિતીરે ઝોયાના વોરં ઉદવે ) ૪૩૦ ચારસોત્રીસ જન અને એક કેશને તેને ઉદ્વેધ (ઊંડાઈ) છે. (ઘુમરણ કાવાતાવરણ પ્રમાણે નૈયદi) આ પર્વતનું માપ ગેસ્તુભ આવાસ પર્વત જેવું જ સમજવું. (નવરં–શું માં મને માળિયવં') અહીં એટલીજ વિશેષતા સમ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૧૩