________________
(જો ! ઉત્તરોચારવાડું) હે ભદન્ત ! સૌધર્મ અને ઈશાન દેવ લેકમાં વિમાનની ઊંચાઈ કેટલી કહી છે! હે ગૌતમ! ૫૦૦-૫૦૦ જનની કહી છે. કહ્યું પણ છે– "पंचसय उच्चत्तेणं, आइम कप्पेसु होति उ विमाणा।
एक्केक बुडि सेसे, दु दुगे य दुगे चउक्के य ॥१॥"
પહેલા સૌધર્મો અને બીજા ઈશાન નામના કપમાં વિમાનની ઊંચાઈ ૫૦૦-૫૦૦ પાંચસે પાંચસો જનની છે. પછીના બે, બે, બે અને ચાર દેવકોનાં વિમાનમાં ૧૦૦-૧૦૦એકસ એકસ એજનની ઊંચાઈ વધતી જાય છે. આ રીતે છેલ્લાં ચાર દેવલોકમાં વિમાનની ઊંચાઈ ૯૦૦-૯૦૦ નવસો નવસે જનની થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રીજા અને ચોથા દેવલેકના વિમાનની ઊંચાઈ ૬૦૦-૬૦૦ છસે છસે જનની, પાંચમાં એને છઠામાં ૭૦૦-૭૦૦ સાત સાત જનની, સાતમાં અને આઠમાંમાં ૮૦૦૮૦૦ આઠ આઠ જનની અને. નવમાં દસમા, અગિયારમાં અને બાર માંમાં ૯૦૦-૦૦ નવસે નવસે જનની થાય છે. ગ્રેવેયકમાં વિમાનોની ઊંચાઈ ૧૦૦૦-૧૦૦૦ એકેક હજાર રોજન પ્રમાણ છે. અનુત્તરમાં વિમાનની ઊંચાઈ ૧૧૦૦-૧૧૦૦ અગિયારસે અગિયારસે જન પ્રમાણ છે. ( gવું લિંકા) એજ પ્રમાણે વિમાનના આકાર પણ કહેવા જોઈએ. તે આકારે આ પ્રમાણે છે (લોહીશાળેલુ " અરે ! વહુ વિમur fi સંઢિચા !) હે ભદન્ત! સૌધર્મ અને ઈશાનક૫માં વિમાનેને આકાર કે છે (गोयमा! जे आवलिया पविट्टा ते वट्टा, तंसा, चउरसा, जे आवलिया बाहिरा તે શાળા સંઠિયા તિ) હે ગૌતમ! જે વિમાન આવલિકામાં (હારબંધ) છે તે ગોળ, ત્રિકણ અને ખૂણ છે. પણ જે વિમાને આવલિકા પ્રવિષ્ટ નથી, તે અનેક આકાર વાળાં છે. હવે વિમાન વિષે આ સિવાનું જે વર્ણન બાકી છે તે જણાવવાને માટે સૂત્રકાર કહે છે કે (જીવામિ નાવ માજિદ
તો માળિયરો ) વિમાનનું પ્રમાણ, વિમાનને વર્ણ, વિમાનોની કાંતિ, વિમાનની ગંધ આદિ વિષય જાણવાને માટે જીવાભિગમ સૂત્રને વૈમાનિક ઉદેશક પૂરે પૂર વાંચો જોઈએ. એટલે કે તે સમસ્ત વિષયનું વર્ણન તેમાંથી જાણી લેવું. એ સૂ. ૧ | જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર” ની પ્રિયદર્શિની
વ્યાખ્યાના બીજા શતકને સાતમે દેશક સમાપ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૧ર