________________
દિશાઓમાં જેટલા ક્ષેત્રને પિતાનાં કિરણોથી વ્યાપ્ત કરી રહ્યો છે–એટલું તે ક્ષેત્ર કે જે વર્તમાનકાળમાં સૂર્યનાં કિરણેથી વ્યાપ્ત બનેલું છે–તેને માટે શું
પૃષ્ટ” એ ભૂતકાલિક પ્રગ કરી શકાય ખરે? તેને ઉત્તર ભગવાન મહાવીર સ્વામી આ પ્રમાણે આપે છે–(હંતા ચમા ! સવૅતિ કાવ-તત્તર શિયા) હા ગૌતમ! સર્વતઃ-સમસ્ત દિશાઓમાં–સર્વરૂપે પૃશ્યમાન સમયમાં જેટલા ક્ષેત્રને પિતાનાં કિરણે વડે સૂર્ય સ્પર્શ કરે છે, એટલું તે સ્પૃશ્યમાન ક્ષેત્ર પણ સ્પષ્ટ કહી શકાય છે. અહીં પૃશ્યમાન પણ સ્પષ્ટ હોય છે, એ વાત પહેલાની જેમ જ સમજવી. એટલે કે જેવી રીતે “ચાલતું હોય તે ચાલી ચૂકયું ” એવું પહેલાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે એવી જ રીતે સ્પૃશ્યમાન ક્ષેત્ર “સ્પષ્ટ થઈ ગયે” એવું વહેવારમાં કહી શકાય છે.
(તં મંતે ! “ પુદું પુસ, અg ?) હે પ્રભે સૂય કયા ક્ષેત્રને પર્શ કરે છે? શું જે પૃષ્ટ હોય છે તેનો સ્પર્શ કરે છે કે જે અસ્પષ્ટ હોય છે તેને સ્પર્શ કરે છે ? પ્રશ્નકર્તાના પ્રશ્નનું તાત્પર્ય એ છે કે જે પ્રદેશરૂપ ક્ષેત્ર પિતાની સાથે સંબદ્ધ (સંકળાયેલું છે તેને સૂર્ય પિતાના આતપથી પ્રકાશિત કરે છે કે જે ક્ષેત્ર પિતાની સાથે સંબદ્ધ નથી તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે?
ઉત્તર–=ાવ નિરમા સિં) તે નિયમથી (નિશ્ચયથી) એ દિશાઓને પ્રકાશિત કરે છે. અહીં જે “રાવત” પર આવ્યું છે તેની મારફત “પુ દણg, નો અg” થી શરૂ કરીને “તું ! સાજુપુત્ર સ, કાલુપુર કાફ गोयमा! आणुपुव्वि फुसइ, नो अणाणुपुधि । तं भंते ! कइदिसि फुसइ ? गोयमा! " અહીં સુધી સમસ્ત સૂત્રપાઠ “શોમારૂ ની જગ્યાએ “સરુ” ક્રિયાપદને મકીને કહેવું જોઈએ. તે સૂ–૧૫.
લોકાન અલોકાન્ત ઔર સ્પર્શનકા નિરૂપણ
- કાન્તાદિસ્પર્શના પ્રકરણ હિવે સ્પર્શનને જ આશ્રય લઈને સૂત્રકાર કહે છે-“રોચંતે મરે! બચતે રૂં” ઈત્યાદિ.
ટીકાર્થ (ચંતે મંતે ! જોચંd pક્ષ ?) હે પ્રભે ! શું લેકાન્ત અલેકાન્તને સ્પર્શ કરે છે ? (લેકને જે અન્તિમ ભાગ છે તેને લોકાત કહે છે) ગોતે જીવ રોલ કર્) અલોકાન્ત પણ લેકાન્તને સ્પર્શ કરે છે ? (અલેકના અન્તિમ ભાગને અલેકાન્ત કહે છે.)
ઉત્તર–હંતા જોયા ! ઢોલે મોd R) હા, ગૌતમ! લેકને
શ્રી ભગવતી સૂત્ર : ૨