SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમભાગ અલકના અંતિમ ભાગને સ્પર્શ કરે છે અને એ જ પ્રમાણે (બરો વિ જોવંતં રિફ) અલકને અંતિમભાગ પણ લેકનાઅંતિમ ભાગને પર કરે છે. “નાર નિરજા રિપં” અને નિયમથી જ છએ દિશાઓમાં તે સ્પર્શ કરે છે. (સં મતે ! %િ સટ્ટ, પુરું કરૂ ?) હે ભગવન જે તે સ્પર્શ કરે છે તે સ્પષ્ટને સ્પર્શ કરે છે કે અસ્કૃષ્ટનો સ્પર્શ કરે છે? (દંતા જ્ઞાવ નિરમા છિિાં) હા, ગૌતમ ! તે નિયમથી (નિશ્ચયથી) છએ દિશાઓનો સ્પર્શ કરે છે, ત્યાં સુધી સૂત્રપાઠ અહીં લેવાને છે. તેને ભાવાર્થ આ પ્રમાણે સમજ. જે લેાકાન્ત પૃષ્ટ અલેકાનને સ્પર્શ કરતું હોય સામાન્ય રીતે દૂર રહેલા પદાર્થની પણ પૃષ્ટતા સંભવી શકે છે. જેમ કે આંખ દૂર રહેલા પદાર્થોને સ્પર્શ કરે છે. તે એવા પ્રકારની શંકા કેઈ ન કરે તે માટે સૂત્રકાર કહે છે કે લોકાન્ત જે અલકાન્તનો સ્પર્શ કરે છે તે અલકાન્ત શું ત્યાં અવગાઢ છે. નિકટવર્તી છે. વ્યવધાન (અંતર) સહિત હોવા છતાં પણ આસન્નતા (નજીકપણુ) હોઈ શકે છે. પણ એવી આસન્નતા અહીં નથી. તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે તે નિકટતા (આસન્નતા) શું અનન્તરાવગાઢ છે? એટલે કે વ્યવધાન (અંતર) રહિત છે? લેકાન્ત જે અલેકાન્તનો સ્પર્શ કરે છે તે અલકાતને સ્પર્શ પરંપરાસંબદ્ધ-વ્યવસ્થાન અંતર સહિત નથી. પણ વ્યવધાન (અંતર) રહિત છે. તેથી એવું માનવું જોઈએ કે લેકાન્ત પરંપરા સંબદ્ધ વ્ય. વધાન રહિત અલકાન્તને સ્પર્શ કરે છે. અણુસૂમ અલેકાન્તને લોકાન્તસ્પર્શ કરે છે એવું જે કહેવામાં આવ્યું છે તેનું તાત્પર્ય એ છે કે અલકાન્ત વિવક્ષાથી કેઈ સ્થળ પ્રદેશમાત્ર હોવાને કારણે સૂક્ષ્મ પણ સંભવી શકે છે. તથા બાદર અલકાન્તનો કાન્ત સ્પર્શ કરે છે એવું જે કહ્યું છે. તેનું તાત્પર્ય એ છે કે કેઈ અપેક્ષાએ કઈ સ્થળ બહુ પ્રદેશવાળું હોય તેને કારણે અલાકાત બાદર પણ સંભવી શકે છે. તે અલેકાન્તને કાન્ત ઊર્વ, અધઃ અને તિર્યફ (તિરછો) સ્પર્શે છે એવું જે કહ્યું છે તેનું તાત્પર્ય એ છે કે ઊર્વાદિ દિશાઓમાં કાન્તને અને અલેકાન્તને સદુભાવ રહેલ છે. કાન્ત અલકાન્તને આદિમાં, મધ્યમાં અને અન્તમાં સ્પર્શ કરે છે, એવું જે કહ્યું છે તેનું તાત્પર્ય એ છે કે અલેકાન્તને જે અભાગ છે તેને આદિરૂપ, મધ્યભાગને તિર્યકરૂપે અને અન્તભાગને ઊર્ધ્વરૂપ વિવક્ષાની અપેક્ષાએ કલ્પી શકાય છે, લેકાન્ત અલોકાન્ત ને પિતાના વિષયમાં સ્પર્શે છે તેનું તાત્પર્ય એ છે કે જ્યારે અલકાન્ત સ્કૃષ્ટ અને અવગાઢાદિ રૂપે હોય છે ત્યારે જ લેકાન્ત અલેકાન્તનો સ્પર્શ કરે છે. અને જ્યારે તે અલકાન્ત સ્પષ્ટ અને અવગાઢારિરૂપે હોતો નથી ત્યારે તે તેને સ્પર્શતું નથી. અલકાન્તને કાન્ત આનુપૂર્વીથી સ્પર્શે છે અનાનુપૂર્વીથી નહીં. તે કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-પ્રથમ સ્થાનમાં લેકાન્ત, ત્યારબાદ દ્વિતીય સ્થાનમાં અલકાન્ત. આ પ્રમાણે જે અવસ્થાન છે. તેનું નામ આનુપૂર્વી છે. આ અવસ્થાનરૂપ આનુપૂર્વીથી લેકાન્ત અલકાન્તને સ્પર્શ કરે છે. જે સ્પર્શ કરવામાં આ પ્રકારની આનુપૂર્વીને માનવામાં ન આવે તે લેકાન્ત વડે અલકાન્તને સ્પર્શ જ ન થઈ શકે. લેકાન્ત અલેકાન્તને છએ દિશાઓમાં શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy