________________
સ્પર્શ કરે છે–એક, બે, ત્રણ વગેરે દિશાઓમાં જ નહીં, આ કથનને ભાવાથ
•
',
અલેાકાન્ત હાય છે. * વૃિત્તિ વિદિશાઓને જુદી નથી કહી. ભાવના કહેવામાં આવી છે. એજ
''
,,
આ પ્રમાણે છે– લેાકાન્તની આજુબાજુ ચામેર શબ્દથી વિદિશાઓનું ગ્રહણ થઇ જાય છે માટે આ પ્રકારે લેાકાન્તમાં અલેાકાન્તની સ્પનાની સ્પનાની ભાવનાને ધ્યાનમાં રાખીને સૂત્રકારે આ ઉત્તરસૂત્રેા કહ્યાં છે દંતા નોચમા ! હોયંતે બોચત કુલર, બહોયતે વિ છોચત સર્ ” લાકની ચારે તરફ જો અલાક જ છે તા એ વાત સ્વાભાવિક જ છે, કે લેાકાન્ત, અલેાકાન્તને અને અલેાકાન્ત, લેાકાન્તના સ્પર્શ કરે. એ વાત તે અમે પહેલાં જ બતાવી ચૂકયા છીએ કે લેાકના જે અંતિમ ભાગ છે તેને લેાકાન્ત કહે છે અને અલેકના જે અંતિમ ભાગ છે તેને અલેાકાન્ત કહે છે. લાકના અન્તિમ ભાગ અલા કના સ્પર્શ કરે છે એટલું જ નહીં પણ યુક્તિની અને ઠેકાણે સમાનતા હોવાને કારણે અલેાકાન્ત પણ લેાકાન્તના સ્પર્શી કરે છે, કારણ કે જે સંબંધ હોય છે તે એક તરફી હાતા નથી. પણ એ તરફી હોય છે. જેમ કે જો ઘડાના સંયોગ ધરતી સાથે હાય તેા ધરતીના સયેાગ ઘડાની સાથે પણ હાય છે જ. જેવી રીતે જે કાળે ઘડાના ધરતી સાથે સંચાગ હોય છે તે કાળે ધરતીને પણ ઘડાની સાથે સચેાગ ડાય છે. એજ પ્રમાણે જો લેાકાન્તના અલેાકાન્ત સાથે સ્પ થતા હાય તેા અલાકાન્તના પણ લેાકાન્ત સાથે સ્પર્શ થવાની વાતનું આપે પ્રતિપાદન થઇ જાય છે. જો લેાકાન્તના અલાક સાથે સ્પર્શ થતા હાય તા અલેાકાન્તના લેાકાન્ત સાથેના સ્પરૂપ સબંધ દૂર કરી શકે એવી કોઇ વ્યક્તિ છે ખરી ? એ જ કારણે સૂત્રકારે કહ્યું છે કે “ અહોચતે વહોર્યંત દુલર્ “ અલેાકાન્ત પણ લેાકાન્તના સ્પર્શ કરે છે” જેવી રીતે લેાકાન્તના અલેાકાન્ત સાથે સ્પશ થાય છે, એવી જ રીતે અલેાકાન્તના પણ લેાકાન્ત સાથે સ્પ થાય છે. તફાવત એટલા જ રહે છે કે જ્યારે લેાકાન્ત સ્પનાનું વિશેષણ અને છે ત્યારે અલેાકાન્ત તે સ્પનાનું વિશેષણ રહેતું નથી, અને જ્યારે અલેાકાન્ત સ્પર્શનાનું વિશેષણ અને છે ત્યારે લેાકાન્ત તેપનાનું વિશેષણ રહેતું નથી, પરંન્તુ સ્પનાના આશ્રયપણામાં કોઇ ભેદ પડતા નથી. તે તે અન્ને જગ્યાએ સમાન જ રહે છે કેવળ વિશેષણ અને વિશેષ્યના સંબંધમાં જ ફેર રહે છે. એજ પ્રમાણે ભાવનાને પ્રકાર પણ સર્વત્ર આગળના સૂત્રામાં કરી લેવા જોઇએ. ત भंते! किं पुट्ठे फुसइ, अपुट्ठे फुस ? ,, આ પ્રશ્નનું તાત્પર્ય આ પ્રમાણે છે– હૈ પૂજ્ય ! શું અલેાકાન્ત પૃષ્ટ હાય છે ત્યારે લેાકાન્ત અલેકાન્તને સ્પર્શ કરે છે. કે અલેાકાન્ત, અસ્પૃષ્ટ હાય છે ત્યારે લેાકાન્ત. અલેાકાન્તને સ્પર્શ કરે છે? તેના ઉત્તર પ્રભુ આ પ્રમાણે આપે છે- ( જ્ઞાન नियमा छद्दिसिं સદ્ ) ચાવતુ તે નિયમથી છએ દિશાઓમાં સ્પર્શ કરે છે. એટલે કે
આપ
શ્રી ભગવતી સૂત્ર : ૨
ܕܙ
७