________________
જ્યારે લોકાન્ત અલકાન્તને સ્પર્શ કરે છે ત્યારે તે અલકાન્ત પૃષ્ણ જ હોય છે, અવગાહિત જ હોય છે, સવિષય જ હોય છે, અને આનપૂવયુક્ત જ હોય છે. અહીં “ચાવ7” પદથી પૂર્વના અવભાસનાના પ્રકરણમાં કહેલ તમામ પાઠ ગ્રહણ કરવામાં આવ્યા છે. ત્યાં તે સૂત્રપાઠ અવભાસનાને લાગુ પડે છે જ્યારે અહીં તે પાઠ સ્પર્શનાને લાગૂ પાડવાને છે. તે કારણે “ મા. સ” ને ઠેકાણે “સરુ” કહેવું જોઈએ.
હવે સૂત્રકાર દ્વીપ સાગર વગેરેની સ્પર્શનાના વિષયમાં કથન કરતાં કહે છે કે નહી તે મને! તારં સર્, સન્ત વિ રીયંતં પુરૂ ) હે ભગવન! શું સાગરાન્ત દ્વીપાન્તને સ્પર્શ કરે છે ? અને પાન્ત સાગરાન્તને સ્પર્શ કરે છે?
ઉત્તર–(દંતા કાર નિયમ છિિાં પુરુ) હા, ગૌતમ ! યાવત નિયમથી છએ દિશાઓને સ્પર્શ કરે છે, એટલે કે નિયમથી સાગરાન્તને દ્વીપાન્ત સ્પર્શ કરે છે અને પાન્તનો સાગરાન્ત સ્પર્શ કરે છે. અહીં પણ ઊદ, અધઃ અને તિર્યગ્ર વગેરેમાં સર્વત્ર સ્પર્શના થાય છે. જે રીતે લેકાન્તાદિ સૂત્રમાં ભાવના સમજાવવામાં આવી છે તે રીતે દ્વીપાન્ત અને સાગરાન્તસૂત્રમાં પણ ભાવના સમજી લેવી. દ્વીપાન્તાદિ સૂત્રેમાં ફક્ત આટલેજ ભેદ છે-“હિં આ સૂત્રની ભાવના એવી છે કે દ્વીપ અને સમુદ્ર એક હજાર એજનમાંજ અવગાઢ છે. તે કારણે દ્વીપ અને સમુદ્રોના ઉપર નીચે વિદ્યમાન પ્રદેશને આશ્રય કરીને જ ઉર્વ દિશા અને આદિશાની સ્પર્શના કહેવી જોઈએ દ્વીપ અને સમુદ્રોમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એ ચારે દિશાઓ તે પ્રસિદ્ધ જ છે. કારણ કે દ્વીપ વગેરે પ્રદેશનું અવસ્થાન ચારે તરફ હોય જ છે.
(एवं एएणं अभिलावेणं उदयते पायंत फुसइ छिद्दते दूसत, छाय ते आयवत १) હે ભગવન! તે શું આ પ્રકારે આ અભિલાપના કથન પ્રમાણે પાણીને અંતિમ ભાગ જહાજના અંતિમ ભાગનો સ્પર્શ કરે છે ? છેદને અન્તભાગ વસ્ત્રના અન્તભાગનો સ્પર્શ કરે છે? છાયાને અન્તભાગ તડકાને અન્તભાગનો સ્પર્શ કરે છે? તેને ઉત્તર ભગવાન આ પ્રમાણે આપે છે. હા, ગૌતમ ! ચાવત્ છએ દિશાઓને સ્પર્શ કરે છે. તેમાં પાણીને અંતભાગ જહાજના અંતભાગને સ્પર્શ કરે છે. અહીં ઊંચાઇની અપેક્ષાએ ઊર્વ પ્રદેશ અને અધઃપ્રદેશની કલ્પના કરવી જોઈએ. અથવા પાણીમાં ડૂખ્યા પછી ઊર્વ દિશા અને અદિશાની સ્પર્શના રૂછાઇ (ઉંચાઈ) ની અપેક્ષાઓ કહેવી જોઈએ. “છિદંતે ઝૂલંતં ” છિદ્રાન્તભાગ દુષ્યન્તભાગનો સ્પર્શ કરે છે “દુષ્ય ” એટલે “વસ્ત્ર” વસ્ત્રના અંતભાગને ધ્યાન્ત કહે છે. અહીં પણ વસ્ત્રની ઊંચાઈની અપેક્ષાએ છએ દિશાઓમાં સ્પર્શનાની ભાવના કરવી જોઈએ. છાયાનો અંતભાગ તડકાના અંતભાગને સ્પર્શ કરે છે. અહીં છાયાના ભેદથી છ દિશાની છાયાને ભાવ આ પ્રમાણે સમજ-તડકામાં આકાશમાં
શ્રી ભગવતી સૂત્ર : ૨