________________
ઉડતાં પક્ષી વગેરેની જે છાયા પડે છે તે છાયાના અન્તભાગને છાયાન્ત ભાગ કહે છે. તે છાયાન્ત ભાગ તડકાને અન્તભાગને ચારે દિશાઓમાં સ્પશે છે. તથા–પૃથ્વીની અપેક્ષાએ જેની તે છાયા છે ત્યાં સુધીની ઊંચાઈને તે છાયાની ઊંચાઈકહે છે. તે છાયાના ઉપર નીચેના અન્તભાગો તડકાના અંતભાગને ઊંચે તથા નીચે સ્પર્શે છે. અથવા પુલ અસંખ્યાત પ્રદેશાવગાહી હોય છે. છાયા અને તડકે પણ પુલ છે તે કારણે તે બનેમાં ઊંચાઈને સદ્ભાવ હોવાથી ઊર્થ અને અવિભાગ બની શકે છે. તેથી જ કહ્યું છે કે છાયાન્ત ભાગ તડકાના અંત ભાગના ઉપર અને નીચે સ્પર્શ કરે છે આ બધાની અપેક્ષાએ જ સૂત્રકાર “ના નિરમા છિિિહં સરૂ” યાવત નિયમથી છએ દિશાએ સ્પશે છે, એવું કહ્યું છે કે સૂ. ૨
સ્પર્શનાવિચાર સમાપ્ત
પ્રાણાતિપાતાદિ ૧૨ અઠારહ પાપસ્થાન ક્રિયાકા વર્ણન
ક્રિયાવિચાર અહીં સ્પશનાનું કથન ચાલતું હોવાથી પ્રાણાતિપાત વગેરે ૧૮પાસ્થાનેથી ઉત્પન્ન થયેલ કર્મોની સ્પર્શનાને અનુલક્ષીને સૂત્રકાર કહે છે-“ગથિ i મતે ! ઈત્યાદિ.
ટાર્થ–(થિvi મતે ! નીવાળું પાણાફવા રિચા ?) હે ભગવન્! શું અને પ્રાણાતિપાતમાં હિંસા) કિયા થાય છે? (હૃત્ત જોગમા ) હા. ગૌતમ ! જીવોને પ્રાણાતિપાતમાં કિયા થાય છે. (ના મતે ! દિં પુદા વ૬, બપુ ગ૬) હે ભગવદ્ છને જે પ્રાણાતિપાતમાં ક્રિયા થાય છે તે શું તેમને સ્પર્શ કરીને થાય છે કે સ્પર્શ કર્યા વિના થાય છે? આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે જી વડે પ્રાણાતિપાતની જે કિયા થાય છે તે કિયા તે જીવોને સ્પર્શ કરીને થાય છે કે સ્પર્શ કર્યા વિના જ થાય છે? ઉત્તર–(જ્ઞાવ દિવાઘાણoi છિિર્ષ વાઘા પહુવ, સિય તિરિહિં સિચ કારિર્સિ, સિર વંરિલિં) “યાવત્ ” નિર્ચાઘાતની અપેક્ષાએ તે ક્રિયા છે એ દિશામાં થાય છે. અને વ્યાઘાતની અપેક્ષાએ ક્યારેક ત્રણ દિશામાં, ક્યારેક ચાર દિશામાં ક્યારેક પાંચ દિશાઓમાં તે કિયા થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જે વ્યાઘાત-રૂકાવટ-ન હોય તે પૂર્વ. પશ્ચિમ. ઉત્તર દક્ષિણ, ઊર્ધ્વ અને અદિશામાં જીની પ્રાણાતિપાત કિયા થાય છે એમ કહેવામાં આવે છે. પણ જે વચમાં વ્યાઘાત (રૂકાવટ) હોય તે જ્યાં જ્યાં રૂકાવટ હોય
શ્રી ભગવતી સૂત્ર : ૨