________________
(ઠા છો જે જા0િ%ાણ તારું વડું) દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલા. સ્તિકાય અનંત દ્રવ્યરૂપ છે. (લેરો ઢોrvમળમે) ક્ષેત્રની અપેક્ષાએ પદ્ધઅસ્તિકાય લોકપ્રમાણ છે. (ારો યાનાસી લાવળ) કાળની અપેક્ષા એ પગલાસ્તિકાયનું અસ્તિત્વ કઈ પણ કાળે ન હોય એવું બન્યું નથી, કારણ કે તે નિત્ય છે. અહીં જાવ (પર્યન્ત) પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરવાને છે-(ચાર્ મારુ, ચારૂ ર મવિશ્વરૂ, ધુ, ળિરૂપ, સાપ, કરવા,
દવ, અરિ ) એટલે કે પુદ્ગલાસ્તિકાય ભૂતકાળમાં ન હતું એવું બન્યું નથી વર્તમાનમાં નથી એવું પણ બનતું નથી અને ભવિષ્યમાં નહીં હોય એવું પણ બનવાનું નથી ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ હોય છે જ, કારણ કે તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. (માત્રા વખતે બંધ, રસ, પરસે) ભાવની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળું છે, (Tળો જળમુળ ) ગુણની અપેક્ષાએ પુદગલાસ્તિકાય ગ્રહણગુણવાળું છે, ગુણને અર્થ કાર્ય અને ગ્રહણને અર્થ આપસમાં સંબંધ હો, એ થાય છે. તેનું તાત્પર્ય એ છે કે ઔદારિક આદિ પુદગલોની સાથે જીવન સંબંધ છે, અથવા જીવ ઔદારિક આદિ અનેક પ્રકારનાં પુદ્ગલેને ગ્રહણ કરતા રહે છે. એને જ પુલાસ્તિકાયને ગ્રહણ ગુણ કહે છે કે સુ ૧ છે
ધર્માસ્તિકાય આદિ પાંચ પ્રકારનાં અસ્તિકાના રવરૂપનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે બતાવે છે કે ધર્માસ્તિકાયના એક દેશમાં ધર્માસ્તિકાયના હોય છે કે નહીં–(જે ને ! ધરિથwાચવણે) ઈત્યાદિ
સૂત્રાર્થ—( મં! ઘમ્માિયપાસે ધમ્પસ્થિ રિ વત્તત્રં રિચા) હે ભદન્ત! ધર્માસ્તિકાયના એક પ્રદેશને અનુલક્ષીને, (આ ધર્માસ્તિકાય છે,) એવું કહી શકાય ખરું? ( જોય! જો રૂટૂ સમ ) હે ગૌતમ ! એ અર્થ બરાબર નથી-એટલે કે ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાય નહી. (gવં કોળિ વિ, તિિિા સત્તારિ વિ, પંચ, છ, સત્ત, ૩, ના, , સહકા) એજ પ્રમાણે ધર્માસ્તિકાયના બે, ત્રણ, ચાર, પાંચ, છ સાત, આઠ, નવ, દસ વગેરે પ્રદેશોને પણ ધર્માસ્તિકાય કહી શકાય નહીં. ધર્માસ્તિકાયના સંખ્યાત પ્રદેશેને પણ ધર્માસ્તિકાય કહેવાય નહીં. (અહંકના મેસે! ધામત્યિકારવા ધર્મપિ રિ વાળં શિયા?) હે ભદન્ત ! ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશને અનુલક્ષીને (આ ધર્માસ્તિકાય છે, એવું કહી શકાય ખરું? (જોરજા ! ફળ તમ) હે ગૌતમ! તે અર્થ પણ બરાબર નથીએટલે કે ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશોને પણ ધર્માસ્તિકાય કહી શકાય નહીં (एगपएसूणे वि य ण भंते ! धम्मत्थिकाए धम्मत्थिकाएत्ति वसव्वं सिया?).
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૩ર