________________
ભદ્દન્ત ! એક પણ પ્રદેશ ન્યૂન ( એછે!) હાય એવા ધર્માસ્તિકાયને ધર્માસ્તિકાય કહી શકાય ખરૂ ? ( નોચમા ! નો ફળ≥ સમઙે) હૈ ગૌતમ ! એ અર્થ પણ ખરાખર નથી, એટલે કે એક પ્રદેશની પણ ન્યૂનતા હોય તે તેને ધર્માસ્તિકાય કહી શકાય નહીં. ( તે મેળઢેળ અંતે વં યુષડ્ ો ધર્મચિાયજ્જ પણે નો धम्मत्थिकाए ति वतव्वं सिया, जाव एगपएसूणेत्रिय णं नो धम्मत्थिकाए ત્તિ સવ્વ લિયા) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કી શકાય નહી, બે, ત્રણ આદિથી લઈને અસ ખ્યાત પ્રદેશાને પણ ધર્માસ્તિકાય કહી શકાય નહીં, અને એક પ્રદેશ ન્યૂન ડાય તે પણ તેને ધર્માસ્તિકાય કહી શકાય નહી ? ( સે મૂળ' જ્ઞેયમા ! વડે થળે ? સાહે છે ? માવ સાહે થશે, નો હ્રદ્ધે ચ) હે ગૌતમ ! ચક્રના ખ'ને ચક્ર કહી શકાય, કે આખા ચક્રને જ ચક્ર કહેવાય ! ગૌતમ સ્વામી જવામ આપે છે, હે ભદ્દન્ત ! આખા ચક્રને જ ચક્ર કહી શકાય, ચક્રના ખંડને ચક્ર કહી શકાય નહીં ” મહાવીર પ્રભુ કહે છે કે (છ્યું છત્તે, રમે, અંતે ઝૂલે, आउहे, मोयए से तेणट्रे ण गोयमा ! एवं वुच्चइ एगे धम्मत्थिकायपएसे जो
free doवं सिया जाव एगपएसूणे वि य णं धम्मस्थिकाए नो धम्म ચિજાત્તિ વાવંલિયા) એજ પ્રમાણે છત્ર, ચં, દંડ વસ્ર, શસ્ત્ર માઇક આદિના વિષયમાં પણુ સમજવુ' એટલે કે તેમના આખા ભાગને જ છત્ર, ચમ, આદિ કહી શકાય, તેમના ખંડને છત્ર, ચમ, દંડ આદિ નામે ઓળખી શકાય નહીં હે ગૌતમ ! તે કારણે જ હું એવું કહું છું કે ધર્માસ્તિકાયના એક પ્રદેશને પૂરા ધર્માસ્તિકાય કહેવાતું નથી. બે, ત્રણુ, સંખ્યાત, અસંખ્યાત આદિ પ્રદેશાને પણ ધર્માસ્તિકાય કહેતા નથી, એક જ પ્રદેશ ન્યૂન (એ) ડાય એવા ધર્માસ્તિકાયને પણ પૂરા ધર્માસ્તિકાય કહી શકાતા નથી.
( સેલિાફૂલ ળ અંતે ! ધર્મચિા ત્તિ વત્તવંઘિયા ) હે ભદન્ત ! તે પછી ધર્માસ્તિકાય શબ્દથી શું વ્યક્ત થાય છે ? ( વોચમા ! સંવેના ધમ્મથિાત્ પણ્ણા ) ડે ગૌતમ ! ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ હાય છે.
( ते सव्वे कसिणा पडिपुण्णा निरवसेसा, एगगहणगहिया एखणं गोयमा ! ધર્મથિજાણ ત્તિ સબ્વે લિયા ) હે ગૌતમ ! તે સઘળા પ્રદેશે. કૃન (સંપૂર્ણ") પ્રતિપૂર્ણ, નિરવશેષ અને (ધર્માસ્તિકાય) એવા એક શબ્દ વડે ગ્રાહ્ય ( ગ્રહણ કરવા ચેાગ્ય ) અનતાં હાય, ત્યારે જ તે અસખ્યાત પ્રદેશને ધર્માસ્તિકાય શબ્દથી ઓળખી શકાય છે. ( વમર્મચિાણ વિ, ઝીવચિાણ્વોન્ગહસ્થિ काए वि एवं चेव-नवरं तिणि पि परसा अणता भाणियव्वा सेसं तं चैव ) અષસ્તિકાય, આકાશાસ્તિકાય, અને જીવાસ્તિકાયના વિષયમાં પણ એ પ્રમાણે જ સમજવું. પુદ્ગલાસ્તિકાયના વિષયમાં પણ એમ જ સમજવું. પણ તેમાં
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૩૩