________________
શ હાય છે. પ્રશ્ન- ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહે છે કે અનેક પ્રદેશને ધર્માસ્તિકાય કહે છે ? જવાખ—જ્યાં સુધિ એક પણ પ્રદેશ આછે હાય ત્યાં સુધી તેને ધર્માસ્તિકાય કહેવાય નહીં. જેમ કે આખા લાડુને જ લાડુ કહેવાય છે, અર્ધા લાડુને તેા લાડુનો અર્ધો કકડા કહેવાય છે? એજ પ્રમાણે ધર્માસ્તિકાય આદિની બાબતમાં પણ સમજવું. પ્રશ્ન-આકાશના કેટલા ભેદ છે? ઉત્તર-આકાશના બે ભેદ છે- લેાકાકાશ અને અલેાકાકાશ, જીવરૂપ છે, જીવદેશરૂપ છે, જીવપ્રદેશરૂપ છે, છે, અજીવરૂપ છે, અજીવ દેશરૂપ છે, અજીવ પ્રદેશરૂપ છે, રૂપી અજીવના ચાર ભેદ છે (૧) સ્કન્ધ, (ર) સ્કન્ધદેશ, (૩) સ્કન્ધ પ્રદેશ અને (૪) પરમાણું અરૂપી અજીવના નીચે પ્રમાણે પાંચ ભેદ છે-(૧) ધર્માસ્તિકાય, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ,(૩) અધર્માસ્તિકાય (૪) અધસ્તિકાયના પ્રદેશ અને (૫) આર્દ્રાસમય લેાકાકાશ અજીવ દેશરૂપ, અગુરુ લઘુરૂપ છે. પ્રશ્ન-લેાકાકાશમાં કેટલા વર્ણાદિક હાય છે ? ઉત્તર તેમાં વર્ણાદિક હાતા નથી.
વ્ય
પ્રશ્ન-ધર્માસ્તિકાય આફ્રિકાનું પ્રમાણ કેટલું હોય છે ? સ્પર્શના તથા વિશાળતા કેટલી હાય છે ? ઉત્તર-ધર્માસ્તિકાય લેાકપરિમિત છે.
એજ પ્રમાણે લેાકાકાશ અને અસ્તિકાયાદિકાના પણ પ્રશ્નોત્તરી સમજી લેવા. પ્રશ્ન....અધેાલાક ધર્માસ્તિકાયના કેટલા ભાગને સ્પશે છે ! ઉત્તર-અર્ધા કરતાં થાડા વધારે ભાગને સ્પર્શે છે. 481-1 —તિય ગ્લાક ધર્માસ્તિકાયના કેટલા ભાગને સ્પર્શે છે! ઉત્તર—અસખ્યાત ભાગને સ્પર્શે છે.
પ્રશ્ન—ઉર્ધ્વ લેાક ધર્માસ્તિકાયના કેટલા ભાગને સ્પશે છે! ઉત્તર-મોકરતાં ઘેાડા એછા ભાગને સ્પર્શે છે.
ધર્માસ્તિકાયની સાથે રત્નપ્રસાની, ધનેદધિની, અવકાશાન્તરની સ્પના એજ પ્રમાણે સાતે પૃથિવીઓની સ્પનાનું કથન, જબુદ્ધીપાર્દિક દ્વીપાનું, લવણુસમુદ્રાદિ સમુદ્રોનું, સૌધ કલ્પથી ઇષપ્રા ભારા પૃથ્વી પન્તનું, અને એજ પ્રમાણે અધર્માસ્તિકાય અને લાકાકાશનુ વર્ણન સમજવું.
અસ્તિકાય કે સ્વરૂપ કા નિઅપણ
નવમાં ઉદ્દેશકમાં સમયક્ષેત્રનું નિરૂપણ કર્યું. તે ક્ષેત્ર અસ્તિકાય રૂપ છે, તેથી અસ્તિકાયનું નિરૂપણ કરવા માટે તથા દ્વારગાથામાં કહેલા અસ્તિ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૨૪