________________
કાયતું નિરૂપણ કરવા માટે આ દસમાં ઉદ્દેશકને પ્રારંભ કરાયેા છે. તેનું પહેલુ સૂત્ર આ પ્રમાણે છે-( ફ્ળ મતે ! ) ઇત્યાદિ——
સૂત્રા—( મ ંતે, હે ભદન્ત ! ( રૂળ' સ્થિાયા વળત્તા ?) અસ્તિ કાય કેટલાં કહ્યા છે. ( નોયમા) હે ગૌતમ! ( ચયિન્નાયા વળત્તા )અસ્તિ કાય પાંચ કહ્યાં છે. ( તના) તે પાંચનાં નામ આ પ્રમાણે છે (ધસ્થિદાણ ધમથિંગર, બાળા ત્યિાર્ની ત્યિકાર, પોથિાત્ ) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય (૪) છત્રાસ્તિકાય અને (૫) પુદ્ગલા સ્તિકાય ( ધમ્મચિન્ના નમતે ! થળે જાવે, રસ, ફાલે !) હે હૈ ભદ્દન્ત ! ધર્માસ્તિકાયના કેટલા પ્રકારના વણુ હાય છે, કેટલા પ્રકારના ગધ હાય છે, કેટલા પ્રકારના રસ હોય છે અને કેટલાક પ્રકારના સ્પ હોય છે (પોયમા ! ગવળે, ગાયે, ત્રણે ત્રાસે) હે ગૌતમ! ધર્માસ્તિકાયમાં વ નથી, ગધ નથી, રસ નથી, સ્પર્શ નથી. ( બક્ષી બનીને સાસણ બદુિ કોશશ્નને) તે દ્રવ્ય અરૂપી છે. અજીવ છે, શાશ્વત છે, અવસ્થિત છે, લાક દ્રવ્ય છે. (સે સમાસઓ વિષે વળત્તે) તે ધર્માસ્તિકાયના સ‘ક્ષિપ્તમા પાંચ પ્રકાર છે. (સ'ના) તે પ્રકારે આ પ્રમાણે છે-(વળો, હેત્તો, હાઇલો માવો મુળમો (૧) દ્વવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાય, (૨) ક્ષેત્રની અપેક્ષાએ ધર્માસ્તિકાય, (૩) કાળની અપેક્ષાએ ધર્માસ્તિકાય, (૪) ભાત્રની અપેક્ષાએ ધર્માસ્તિકાય અને (૫) ગુણની અપેક્ષાએ ધર્માસ્તિકાય. (વો ન ધસ્થિશાળ પો કુવ ) દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે. (હેશ્વો નો વળા નમેત્ત) ક્ષેત્રની અપેક્ષાએ ધર્માસ્તિકાય લેાક પ્રમાણુ છે. ( હ્રાસ્ત્રો ન ચાર્ નધ્ધિ, નાવ નિચ્ચે કાળની અપેક્ષાએ ધર્માસ્તિકાય ભૂતકાળમાં કોઇ પણ સમયે ન હતું એવું પશુ નથી, વર્તમાન કાળમા કેાઈ સમયે નથી એવું પશુ શકય નથી, અને ભવિષ્યકાળમાં પણ કોઈ પણ સમયે તેનું અસ્તિત્પૂ નહીં ડાય એવું પણ નથી, કારણ કે તે નિત્ય છે, ( માવો અથ અવે, ગમ્યું, ગાલે ) ભાવની અપેક્ષાએ ધર્માસ્તિકાય વણુ રહિત, ગંધરહિત, રસ રહિત અને સ્પ રહિત છે. ( મુળો ગમનનુળે) ગુણની અપેક્ષાએ ધર્માસ્તિકાય ગમન ગુણ વાળુ છે. (ગાયિકા વિવેદ) અધર્મો સ્તિકાય પણ એવું જ છે. (નવા ગુણો ઢાળનુળે) પરંતુ અધર્માસ્તિકાય ગુણની અપેક્ષાએ સ્થિતિ ગુણુ વાળું છે. ( પાપચિાણ નિવ ચેવ ) આકાશાસ્તિકાય પણ એવું જ છે. (નમાં લેત્તો ન આવા ચિત્રાર્હોચાછોચળમાળમેત્તે) ક્ષેત્રની અપેક્ષાએ આકાશાસ્તિકાય લેાકાલેાકપ્રમાણ છે, ( આપ્યો ચેપ ) અનંત છે, ( નાવ કુળો જીવવાહના મુળે) અને ગુણની અપેક્ષાએ અવગાહન ગુણવાળુ છે.
)
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૨૫