________________
..
,,
(નીયિાત્ ન` મને ! વળે, ર્ સે, રૂ લે) હે ભદન્ત ! જીવા. સ્તિકાયને કેટલા વણુ, કેટલેા ગધ, કેટલા રસ અને કેટલાસ્પર્શ હોય છે? ( નોચમા ! ) હે ગૌતમ ! ( વળા નાવ જવી) જીવાસ્તિકાય વણુ રહિતથી લઈને અરૂપી પર્યન્તના ગુણાળુ હાય છે. (નીચે,ચાસણ, બત્રિયોનને ) જીવાસ્તિકાય ચેતનાવાળુ, શાશ્વત, અવસ્થિત, લેાકદ્રવ્ય છે. (તે સમાણો સ્ વિષે વળત્ત ) તે સ`ક્ષિપ્તમાં પાંચ પ્રકારનું છે. ( તંજ્ઞા) તે પ્રકારા આ પ્રમાણે છે- મુખ્યબો સવળવો ” દ્રવ્યની અપેક્ષાએથી લઇને ગુણનીઅપેક્ષા પ ન્તના તેના પાંચ પ્રકાર છે. “નમો” ની ચિન્નાર્ બળતાનું નીવનારૂં છે દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય અનંત જીવદ્રવ્યરૂપ છે खेत्तओ लोगप्पमाण મેત્તે ” ક્ષેત્રની અપેક્ષાએ જીવાસ્તિકાય લાક પરિમિત છે, “ કાછો ન ચાર્ ન આપી, જ્ઞાવ નિન્ગે ” કાળની અપેક્ષાએ જીવાસ્તિકાયનું અસ્વિત્વ ભૂતકાળમાં કોઈ પણ સમય ન હતું એવું બન્યું નથી, ત્યાંથી લઈને તે નિત્ય છે ત્યાં સુધીનું કથન ધર્માસ્તિકાય પ્રમાણે સમજવું. “માવકો પુન અવળે, વે, ગત્તે, ગારે ” ભાવની અપેક્ષાએ જીવાસ્તિકાય વર્ણ, ગધ, રસ અને સ્પરહિત છે. “ મુળો ઇબોનનુ” ગુણની અપેક્ષાએ જીવાસ્તિકાચ ઉપયાગ ગુણવાળુ, છે. “ પોસ્ટત્થિાપન મંતે રૂ વળે, ર્ રાધે, ર્ રલે ર્હાલે ! ' હે ભદન્ત ! પુદ્ગલાસ્તિકાય કેટલા વણુ વાળું છે, કેટલા ગધવાળુ છે ? કેટલા રસ વાળું છે ? અને કેટલા સ્પવાળુ' છે ? (પોયમા ! ) હે ગૌતમ ! ( પંચવળે, પંચ રહે, તુબંધે, અટ્ઠજાત્તે, જે અનીને સાસરાટ્રુડોનવે ) પુદ્ધલાસ્તિકાય પાંચ વણુ વાળું પાંચ રસવાળું, એ ગધવાળું, આઠ સ્પવાળુ, રૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત, અને લેાકદ્રવ્ય છે. ( તે સમાસગો પંવિષે વા ત્તે) તે પુદ્ગલાસ્તિકાયના સ`ક્ષિપ્તમાં પાંચ પ્રકાર છે. સંજ્ઞા ) તે પ્રકારો આ પ્રમાણે છે-( ટુનનો હેત્તો, હાસ્ત્રો, માવો, ગુળો ) (૧) દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય, (૨) ક્ષેત્રની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય, (૩) કાળની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય, (૪) ભાવની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય, અને (૫) ગુરુની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય. ( ૧૫ત્રો નોહત્યિાર્બળતાનું સ્ન્તાડું) દ્રવ્યની અપેક્ષાએ પુદ્ધલાતિકાય અનત દ્રવ્યરૂપ છે, (વૅત્તો હોયચ્છમાનમેત્ત ) ક્ષેત્રની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય લોકપરિમિત (લેાકપ્રમાણુ ) છે ( છાત્રો ન ચાફ આાસી જ્ઞાન નિમ્ન ) કાળની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાયનું અસ્તિત્વ ભૂતકાળમાં ન હતું એવું ખન્યું નથી, ત્યાંથી લઇને તે નિત્ય છે, ત્યાં સુધીનું સમસ્ત કથન ધર્માસ્તિકાય મુજમ સમજવું. (મવગોવામંતે ગાંધર્વાણમંતે ભાવની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય વણુ, ગંધ, રસ અને સ્પથી યુક્ત છે. ( ગુળનો ળી ) ગુણની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય ગ્રહણુગુણવાળું છે. ! સૂ ૧ ૫
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૨૬