________________
ટીકાથ–“ હુ મને ! કાથિયા પUTa ' હે ભદન્ત ! અસ્તિકાય કેટલા છે? પ્રશ્નનો ભાવાર્થ એ છે કે અસ્તિકાનું કેવું સ્વરૂપ છે અને તેમની સંખ્યા કેટલી છે? - ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતાં મહાવીર પ્રભુ કહે છે કે “જેચા” હે ગૌતમ! “વંજ સ્થિવાળા gmત્તા” અસ્તિકાય પાંચ કહ્યાં છે. “અસ્તિકાય ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે-અસ્તિકાય= અસ્તિકાય. અતિ એટલે પ્રદેશ અને કાય એટલે રાશિ. પ્રદેશની જે રેશિ ( સમુદાય) હોય છે તેનું નામ અસ્તિકાય છે. અથવા “અસ્તિ” એ તિડત પ્રતિરૂપક નિપાત અવ્યય છે અને તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એ ત્રણે કાળનું વાચક છે. તેમાં ભાવાર્થ એ થાય છે કે જે કાર્ય રાશિ ભૂતકાળમાં હતાં, વર્ત. વર્તમાનકાળમાં છે અને ભવિષ્યમાં પણ હશે તેમને અસ્તિકાય કહે છે. આ પ્રકારના પાંચ અસ્તિકાય કહ્યાં છે કહેવાનું તાત્પર્ય એ છે કે કાય- શરીરની જેમ જે દ્રવ્ય બહુ પ્રદેશેવાળાં છે તેમને અસ્તિકાય કહે છે. અવિભાગી પુદ્ગલનું પરમાણુ જેટલા આકાશરૂપ સ્થાનને પ્રદેશ કહે છે. એવા પ્રદેશ જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્યમાં જ હોય છે, તેથી તે પાંચે ને અસ્તિકાય કહેવામાં આવે છે. હવે ટીકાકાર તે અસ્તિકા બતાવે છે
ર્તન” તે પાંચ અસ્તિકાયે નીચે પ્રમાણે છે-“વસ્થિwાણ, અધmસ્થિTE, શાસ્ત્રિવા, , માર્થિવ ' (૧) ધર્માસ્તિકાય, (૨) અધ. મસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય અને (૫) પુલાસ્તિકાય. આ પાંચે અસ્તિકામાંથી સૂત્રકારે સૌથી પહેલાં ધર્માસ્તિકાયનું નિરૂપણ કર્યું છે, તેનું કારણ એ છે કે-ધર્મ શબ્દ સુખાદિ મંગળરૂપ અર્થને પ્રત્યે જક હોવાથી મંગળરૂપ મનાય છે. ધર્માસ્તિકાય કરતાં વિપરીત સ્વભાવવાળું અધર્માસ્તિકાય છે તેથી ધર્માસ્તિકાયનું નિરૂપણ કર્યા પછી સૂત્રકારે અધર્માસ્તિકાયનું નિરૂપણ કર્યું છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું આધારરૂપ ક્ષેત્ર આકાશ છે. તેથી સૂત્રકારે તે બનેનું નિરૂપણ કર્યા પછી આકાશાસ્તિકાયનું નિરૂપણ કર્યું છે. અમૂર્તત્વના અને અનન્તત્વના સમાન ગુણને લીધે આકા. શાસ્તિકાય પછી જીવાસ્તિકાયનું નિરૂપણકર્યું છે. પુલાસ્તિકાયજીવનું ઉપકારક હેવાથી જીવાસ્તિકાયનું નિરૂપણ કર્યા પછી સૂત્રકારે પુલાસ્તિકાયનું નિરૂપણ કર્યું છે. પ્રશ્ન- ઉમાિ મતે ! ” હે ભદન્ત ! ધર્માસ્તિકાયને “વળે “કેટલા વણ હોય છે? “ શiધે ” કેટલી ગંધ છે! “ ” કેટલા રસ હોય છે, જાણે ” અને કેટલા સ્પર્શ હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩ર૭