________________
,,
31
ક્ત-“ લઠ્ઠા, દ્વિત્તા, અપરિમૂયા ’-ત્રણ વિશેષણા તેમનામાં પ્રદીપના દૃષ્ટાન્તની સાર્થકતા બતાવે છે જેમ તેલ, વાટ અને યાતિથી યુક્ત દીવા કાઈ નિર્ભ્રાત જગ્યાએ સુરક્ષિત રાખવામાં આવે તે ત્યાં તે સારી રીતે પ્રકાશ આપ્યા કરે છે, એજ રીતે શ્રમણાપાસક પણ પોતાની તેલ અને વાટ સમાન રુદ્ધિ વડે તથા દીવાની જ્યેાતી સમાન ઉદારતા, ગંભીરતા આદિરૂપ દીપ્તિ વડે યુક્ત હતા. તથા તે નિર્વાંતસ્થાનના પ્રતિનિધિરૂપ સદાચારથી મર્યાદાનું સદા પાલન કરતા હતા. એજ તેમની અપરિભૂતતા ( અજેયતા ) હતી. તેનાથી પણ તેઓ યુક્ત હતા. તેથી આઢયતા, (ઋદ્ધિ) દીપ્તિ અને અપરિભૂતતા, એ ત્રણે માં રહેનાર હેતુતાવચ્છેદક ધમ એક છે ” તેથી “તૃળઽમનિ ” ન્યાયે પ્રત્યક્ષ અનુમાન અને આગમશબ્દોમાં પ્રમાણતાની જેમ પ્રત્યેક આથતા આદિને હેતુ માનવા જોઇએ નહીં. જેવી રીતે તેલ, વાટ અને જ્યાતિથી યુક્ત દીવા નિર્વાત સ્થાનમા સુરક્ષિત મળ્યા કરે છે અને પ્રકાશ આપે છે એજ રીતે શ્રમણાપાસકે પણ આચ, દીપ્ત અને અપરિભૂત હાવાથી ખૂબ શેલતા હતા. તે શ્રમણાપાસકા લૌકિક વહેવારમાં જેવા દક્ષ હતા એવા જ ધાર્મિક વિષયામાં પણ તેઓ દક્ષ હતા, એ નીચેનાં સૂત્રો દ્વારા મતાવવામાં આવ્યુ છે-“ મિય નીવાનીયા ’જીવ અને અજીવના યથાર્થ સ્વરૂપના તેએ જ્ઞાતા હતા. ૬ लद्धपुण्णपावा પુણ્ય તથા પાપનું` સ્ત્રરૂપ પણ તેઓ સારી રીતે સમજતા. --સ-ન-ગ-જિરિયા-દ્િવ--બંધ-મોવડલા ” આસ્રવ’ સવર, નિજ રા, ક્રિયા, અધિકરણ, અધ, અને મેાક્ષ, એ તત્ત્વોના વિષયમાં તેઓ નિપુણ હતા. એટલે કે તે તત્ત્વામાં હૈય કયાં કયાં તત્ત્વો છે અને ઉપાદેય તરવાં કયાં કયાં છે તે તેઓ સમતા હતા. જેવી રીતે તળાવ આફ્રિ માં ઝરણાંઓ દ્વારા પાણી આવે છે, એજ પ્રમાણે આત્મારૂપી તળાવમાં આઠ પ્રકારનાં કર્મ રૂપી જળના પ્રવેશ મિથ્યા દર્શન આદિશ્ય ભાવ વડે નિરંતર થયા કરે છે. તેનું નામ જ આસ્રવ છે. તેને કારણે જ મિથ્યાદર્શન, અવિરત, પ્રમાદ, કષાય અને ચેગ ઉદ્દભવે છે. કને જે ઉપાયાથી પ્રવેશતા અટકાવવામાં આવે છે તે ઉપાચાનુ નામ સવર્ છે. સમિતિ, ગુપ્તિ, પરિષહે પર વિજય આદિ કારણેાથી સ`વર થાય છે. જીવના પ્રદેશે!માંથી કર્મો નિરી જવાની—નષ્ટ થઈ જ્વાની–ક્રિયાનુ નામ નિરા છે. ક્રિયા શખ્સ દ્વારા કાયિકી આદિ ક્રિયાઓ ગ્રહણ કરવામાં આવેલ છે. જેના દ્વારા આત્મા નરકગતિમાં જવાની ચાગ્યતા મેળવે છે તેનુ નામ અધિકરણ છે. દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ તે અધિકરણ ના એ પ્રકાર કહ્યા છે. ગાડી, યંત્રઆદિ દ્રવ્યાધિકરણા છે ક્રોધાદિક કષાયે ભાવાધિકરણા છે. જીવને કમ પુદ્ગલેાની સાથે જે સ’મધ છે તેનું નામ મધ ” છે. સમસ્ત કોના આત્મામાંથી ક્ષય થવા તેનું નામ માક્ષ છે. કહેવાનુ તાત્પ એ છે કે કર્મોના અસ્તિત્વમાં જીવની જે અવસ્થા
<<
હતા. आसव
"
ܕܕ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૭૨