________________
ટીકાર્થ-(ત ) ત્યાર બાદ તેમણે મ માવી) શ્રમણ ભગવાન મહાવીર (ાજિહાજો નવરાગો) “ રાજગૃહ નગરના” (કુતિષ્ઠાનો યા) ગુણશીલ ચૈત્યમાંથી (નિશ્વમરૂ) નીકળ્યા (નિવમિત્તા) ત્યાંથી નીકળીને (વા) બહારના “કના વિણા વિસ” પ્રદેશમાં વિહાર કરવા લાગ્યા. “ શાહે તેણં નમgi” તે કાળે અને તે સમયે “તૂનિયા જા રહી ” તંગિકા નામની એક નગરી હતી “વUOT ” તે નગરી નું સમગ્ર વર્ણન ચંપાનગરી જેવું જ સમજવું. “તીર્થ સુજિયા નથરિ હિરા” તે તુંગિક નગરીની બહાર “પુસ્ત્રિ રિલીમાણ” ઈશાન કેણમાં (ઉત્તર અને પૂર્વ વચ્ચેના ખૂણે ) “પુત્તિ નામ રૂપ તથા ” પુષ્પતિક નામનું રૌત્ય (યક્ષાયતન ) હતું “aun” ઔપાતિક સૂત્રમાં પૂર્ણભદ્રક મૈત્યનું જેવું વર્ણન કર્યું છે તેવું તેનું વર્ણન સમજવું. “તરથ ફુનિયા નચરી” તે તંગિકા નગરીમાં “ સમાચાર પરિવતિ” અનેક શ્રમણોપાસકે (શ્રાવકે ) રહેતા. હતા. તે શ્રાવકે કેવા હતા તે બતાવવા સૂત્રકાર કહે છે–તેઓ મહાન હતા અથવા ધન, ધાન્ય આદિ રુદ્ધિથી યુક્ત હતા. “ વિત્તા ” દીપ્ત હતા. ઔદાર્ય આદિ ગુણોથી વિખ્યાત હતા. અથવા તેઓ પિતાના ધર્મના બહુમાનથી ગર્વિત – ગૌરવ યુક્ત-હતા “વિસ્થિomવિકસ્ટમવાળાનવાઝુ ફા” તેમનાં રહેવાના અનેક મકાને વિરતૃત, મોટા અને વિશાળ હતાં. તે મકાને પલંગ આદિ શયનની સામગ્રીથી પીઠન આદિ આસનેથી, રથાદિ યાનેથી અને ગજ, અશ્વ આદિ વાહનેથી ચુત હતાં. “વધળવાચકવરીચાઓ તેમની પાસે ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્યરૂપ બહુ જ ધન હતું. તેમજ સુવર્ણ તથા રજત પણ મોટા પ્રમાણમાં હતું. “કાજામીજીસંઘવત્તા ” આયેગ-લાભને માટે માલની નીતિપૂર્વક ખરીદી કરવામાં અને “પ્રાગ”—લાભ થાય ત્યારે તેને નીતિર્વક વેચવામાં તેઓ કુશલ હતા. એટલે કે તેઓ નીતિપૂર્વક દ્રવ્યોપાર્જન કરતા હતા. “વિરટ્રિવિકસ્ટમરવા” આ પદ દ્વારા એમ બતાવવામાં આવ્યું છે કે તેઓ અતિશય દયાળુ હતા. કારણ કે તેમના ભેજનાલયમાં એટલી બધી ભેજનસામગ્રી રંધાતી હતી કે તેમના પરિજનોએ ભોજન કર્યા પછી પણ ઘણી જ ખાદ્ય સામગ્રી પડી રહેતી. તે વધેલું અન્ન દીન, અનાથ આદિ જનોને વહેંચી દેવામાં આવતું હતું. “જદુરાણીવાસમઢિયામા” તેમને ત્યાં અનેક દાસ, દાસી, ગાય, ભેંસ, ઘેટાં અને ઘેટીઓ હતાં. તે શ્રમણોપાસકે એટલા બધા ભાગ્યશાળી હતા કે “દુષણરૂ અમૂચા” એકતો શું પણ અનેક માણસો મળીને પણ તેમને પરાભવ કરી શક્તા નહીં -કઈ તેમનો તિરસ્કાર કરી શકતું નથી. એટલે કે તેઓ શક્તિશાળી અને માનનીય હતા. અનેક માણસો દ્વારા પણ અપરિભૂત (અજેય) હતા. ઉપર
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૭૧