________________
સ્વરૂપ તેઓ બરાબર જાણતા હતા (અન્ના દેવાસુરસાગારकिन्नरकिंपुरिसगरुलंगधन्वमहारगाइएहिं देवगणेहि निग्गथाओ पावयणाओ अणति. કોમnિs ) કોઈ પણ કાર્ય સાધવા માટે તેઓ દેવેની સહાયતા ઈચ્છતા નહીં નિગ્રંથ પ્રવચનથી તેમને ચલાયમાન કરવાને દેવે સમર્થ ન હતા, અસુરો, નાગકુમારો પણ સમર્થ ન હતા, ગરુડો સમર્થ ન હતા, રાક્ષસે સમર્થ ન હતા, કિન્નર સમર્થ ન હતા, કિપરૂ સમર્થ ન હતા, ગંધર્વ સમર્થ ન હતા, અને મહોરગ આદિ દેવગણ પણ સમર્થ ન હતા. (जिग्गथे पावयणे निस्स किया, निक्कंखया, निव्यितिगिच्छि या लट्ठा, गहियट्टा, પુછિયા, મિચટ્ટા, વિનિચિઠ્ઠા, કૃિમિંગોનાપુરાતત્તા ) નિન્ય પ્રવચનમાં તેઓ શંકા રહિત હતા, કાંક્ષા રહિત હતા, અને વિચિકિત્સા રહિત હતા. તેઓ શાસ્ત્રાર્થથી સારી રીતે પરિચિત હતા. શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત અર્થ તેમના અંતઃકરણમાં સદા દૃઢતાથી વસતે હતે. જે શાસ્ત્ર પ્રતિપાદિત અર્થમાં તેમને સંદેહ ઉત્પન્ન થતે તે તેઓ જ્ઞાની લેકને પૂછીને પોતાના સંદેહનું નિવારણ કરતા. તેથી તેમણે શાસ્ત્રાર્થને સારી રીતે સમજી લીધે હતે. શાસ્ત્રપ્રતિપાદિત અર્થનું શું રહસ્ય છે તે તેમણે કઈ પણ જાતને સંદેહ રાખ્યા વિના નિશ્ચિત કરી લીધું હતું. તેમના હાડે હાડમાં તથા નસે નસમાં નિગ્રંથ પ્રવચન પ્રત્યે અનુરાગ વ્યાપેલે હતે. (મારા Miાથે પળે , અાં જ તેણે બળદ્દે) તેઓ કહ્યા કરતા હતા કે હે આયુ
માને ! આ નિગ્રંથ પ્રવચન જ મેક્ષ અપાવનાર છે. તેથી તેજ સારભૂત છે, તે સિવાયનાં બધાં પ્રવચને કુપ્રવચને છે અને અસારભૂત-સારરહિત-છે.(કરિય વઢgr) તેમના અંતઃકરણ સ્ફટિક મણિયાની માફક શુદ્ધ રહેતા હતા એટલે કે તેઓ પાપરહિત અંત:કરણવાળા હતા “બTચલુવારા” તેમના મકાનનાં દ્વાર દાન પુણ્ય માટે સદા ઉઘાડાં રહેતાં હતાં. “નિયત્તતે રાષgવેરા” દરેક ઘરમાં તથા અંતઃપુરમાં કઈ પણ જાતની રેક ટેક વિના તેમને પ્રવેશ કરવા દેવામાં આવતું હતું. ( વહિં તીવ્રચTળમાપરવાળવવાહિં) તેઓ ઘણા પ્રકારના શીલવ્રત, ગુણવત, વિરમણું, પ્રત્યાખ્યાને અને પૌષધપવાસ કરતા હતા. (જામુદિપુom જાતિનું પરિપુvi વાત સન્મ આબુવાલા ) તેઓ ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમની તિથિયોના પૌષધે કરતા હતા. ( તમને णिगथे फासुरसणिज्जेणंअसणपाणखाइमसाइमेणं वत्यपडिगगहकंबलपायपुच्छणे णं
पीठफलगसेज्जासंथारएणं ओसहभेसज्जेणं पडिलाभेमाणा अहापडिग्गहिएहिं તહિં જ મામાના વિદતિ ) તથા તેઓ શ્રમણ નિગ્રંથને નિર્દેશ
એષણીય અશન પાન, ખાદ્ય, સ્વાદ્ય આદિ ચાર પ્રકારને અહાર, વરુ, પાત્ર કમ્બલ, પોંછન, પીઠ, ફલક, શય્યા, સસતારક, ઔષધે અને ભષ વહેરાવતા હતા. અને પિતે ગ્રહણ કરેલાં તપાકર્મ દ્વારા પિતાના આત્માને ભાવિત કરતા હતા.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૭)