________________
તૃહિડકા નગરનિવાસી શ્રાવકો કા વર્ણન
પહેલાં માણસની અને તિર્યક પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવી ગયું છે હવે સૂત્રકાર દેવોની ઉત્પત્તિનું પ્રતિપાદન કરવા માટે તંગિકા નગરીના શ્રાવકોનું વર્ણન કરે છે-( તળે મળે ) ઈત્યાદિ
સૂત્રાર્થ–(તા” ત્યાર બાદ (તમને મજાવ મહાવીર) શ્રમણ ભગવાન મહાવીરે ( frો નraો) રાજગૃહ નગરીના (કુરિસ્ટાબો ચાલો) ગુણશીલ નામના ચૈત્યમાંથી (નિવમરૂ) વિહાર કર્યો. (પરિનિમિત્તા) ત્યાંથી નીકળીને (વદિવા ઝળવચકવાર વિર) તેઓ જનપદેમાં વિહાર કરવા લાગ્યા. (તેજી શાહે તેનું સમM') તે કાળે અને તે સમયે (તુનિયા નામં નારી સ્થા) તંગિકા નામે એક નગરી હતી. (asળો) તેનું વર્ણન ચંપા નગરી પ્રમાણે સમજવું. (તી સુજિયા નગરી વક્રિયા) તે તુંબિકા નગરીની બહાર (ઉત્તરપુથિમે ટિણીમા) ઇશાન ખૂણામાં (પુસT નાનું જે હોથા) પુષ્પતિક નામનું ચૌલ્ય હતું. (વા) તેનું વર્ણન પૂર્ણભદ્રક મૈત્ય પ્રમાણે સમજવું. (ત સુવિચાર ની) તે તંગિકા નગરીમાં ( સમોવાસયા પરિવનંતિ ) અનેક શ્રમણોપાસક “શ્રાવક ” રહેતા હતા. (રા,ત્તિ ) તેઓ રુદ્ધિથી પરિપૂર્ણ અને ઔદાર્ય આદિ ગુણેથી દીપ્ત હતા. ( જિરિયવિષ૪મવાર સળગાવીરૂon ) જેમને રહેવાનાં અનેક વિસ્તૃત મકાને હતાં, પલંગ આદિરૂપ શયનની સામગ્રીઓથી, પઠક આદિ રૂપ આસનેથી, રથાદિ રૂપ યાનેથી અને ગજ, અશ્વ આદિરૂપ વાહનેથી તે શ્રાવકો યુક્ત હતા. ( રાધાદુન્નાથજરચા) તેમની પાસે ધનની ન્યૂનતા ન હતી, સોના ચાંદીથી તેમના ભંડાર ભરેલા હતા. (ભાગોનોriાવત્તા) તેઓ આગ પ્રગથી યુક્ત હતા. (વિદ વિકસ્ટમરૂપ) તેમના કુંટુંબના માણસોએ જમી લીધા પછી પણ તેમના ભેજનાલયમાં ખાદ્ય અને પિય પદાર્થો ઘણું મોટા પ્રમાણમાં પડ્યા રહેતાં હતાં. (વહુ સારીજનહિવત્રથમૂા ) તેમને ત્યાં અનેક દાસ, દાસી, ગાય, ભેંસ, પાડા અને ઘેટાં હતાં. ( વહુનના મામૂયા ) અનેક મનુષ્ય પણ તેમને પરાજય કરી શકતા નહીં. (મિલાપ ની જીવા) જીવ અને અજીવના સ્વરૂપના તેઓ ઘણું જાણકાર હતા. (૩ર૪youપાવા” પુણ્ય અને પાપનું તેઓ અતિશય ધ્યાન રાખતા હતા. (તસવ, સંવર, નિઝા, વિચિા, આહિર, વંધ માણ પુના) અસ્ત્ર, બંધ, સંવર, નિર્જરા, કિયા, અધિકરણ, બંધ તથા મોક્ષનું
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૬૯