________________
મિથુન સેવાસે અસંયમકે કારણ કા નિરૂપણ
મથુન અસંયમનું જ કારણ છે, એ વાત દર્શાવવા માટે સૂત્રકાર કહે છે કે-(દુળ મંતે) રૂલ્યારિ
સૂત્રાર્થ – (મરે ! મેળવે તેવમળ શેરિસ અલંગને ઝરૂ!) હે ભદન્ત ! મૈથુનકર્મનું સેવન કરનાર વ્યક્તિને અસંયમ કેવા પ્રકારનો હોય છે? આ વાતના સ્પષ્ટીકરણ માટે એક દૃષ્ટાંત આપે છે-( જોયા !) હે ગૌતમ! (સે ગઠ્ઠારામા વૈપુરિસે) જેવી રીતે કે પુરુષ (તત્તi #) તત્પ સુવર્ણની સળી વડે ( નાસ્ત્રિયં વા નૂરનાઝિર્ચ વા) રૂની નલિકાને અથવા ભૂસાની નલિકાના (સમયે જ્ઞા) નાશ કરી નાખે છે, (જોયા ) હે ગૌતમ! બરાબર (રિસા અતંરમે) એબે જ અસંયમ (મે સેવ માખણ લગ૬) મૈથુન કમનું સેવન કરનાર વ્યક્તિને થાય છે. (સેવ મંતે ! વાવ વિરુ) હે ભદન્ત! આપ દેવાનુપ્રિયે કહ્યા પ્રમાણે જ બને છે. આપનું કથન તન સત્ય છે. એવું કહીને ગૌતમસ્વામી પોતાને સ્થાને જઈને બેસી ગયા.
ટીકાઈ–(ફૂપે મંતે ! તેના પિતા અવનને જન્નરૂ) હે પ્રભુ ! જે વ્યક્તિ આ મૈથુનકર્મમાં પ્રવૃત્ત થાય છે તેમને કેવા પ્રકારને અસંયમ દેષ લાગે છે? ગૌતમસ્વામીના આવા પ્રશ્નનું કારણ એ છે કેમૈથુનકર્મ પણ અસંયમને કારણરૂપ હોય છે. તેથી મૈથુનકર્મ સંબંધી અસં. યમને જાણવાને માટે ઉપરને પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. તેને જવાબ આપ. તા મહાવીર પ્રભુ ગૌતમને સમજાવે છે કે હે ગૌતમ! જે વ્યક્તિ મૈથુન કર્મ નું સેવન કરે છે તેમને પ્રાણાતિપાત રૂપ અસંયમ “પાપ” લાગે છે. એજ વાતને સ્પષ્ટ કરવા માટે ભગવાન નીચેનું દષ્ટાન્ત આપે છે-(સે ના નામ જે પુરિ જયનાઢિ વૂડના૪િ વા તi Mer સમિણે ગા) જેમ કોઈ પુરુષ રૂ અથવા ભૂસાથી ભરેલી વાંસની પિલી નળીમાં અત્યંત તપાવેલી સળી નાખે તે જેમ નળીમાં રહેલ રૂ અથવા ભૂસાનો બિલકુલ નાશ થઈ જાય છે, એ જ પ્રમાણે એનિમાં રહેલાં જીવોને મૈથુન સેવન કરનાર નાશ કરી નાખે છે. નિગત જીવો પંચેન્દ્રિય હોય છે. (ાણ વોચમા ! મેળ સેવમળ અને કરુ) હે ગૌતમ! મિથુનકર્મમાં આસકત જીવો તે પ્રકારને અસંયમ સેવે છે. (રેવ મંતે ! રે રે!) હે દેવાનુપ્રિય આપની વાત તદ્દન સાચી છે. એમ કહીને ભગવાન મહાવીરને વંદણ નમ: સ્કાર કરીને (જ્ઞાવિ) ગૌતમ સ્વામી તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતાં વિહરવા લાગ્યા છે સૂ ૭
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૬૮