________________
રહે છે, તે અવસ્થા કર્માના સદતર અભાવ થયાપછી રહેતી નથી. કને સથા ક્ષય થઈ ગયા પછી જીવની અવસ્થા શુદ્ધ સુવર્ણના જેવી નિળ ખની જાય છે. તેથી જીવની તે અવસ્થા સાદિ (આદિ સહિત ) હોવા છતાં પણુ અપ વસિત રહે છે. કારણ કે એ સ્થિતિમાં તેની અંદર અશુદ્ધતા ઉત્પન્ન કરનાર કોઈ પણ શક્તિ જ રહેતી નથી, તેથી જ તે અવસ્થાને સાદ્યપ વસાન રૂપ કહેલ છે. એક સિદ્ધમાં અનંત સિદ્ધોના અવગાહ કાઇ પણ મુશ્કેલી વગર રહે છે તેથી તેને અવ્યાબાધ રૂપ કહેલ છે. જીવની એવી જે અવસ્થા છે તેનું જ નામ મેાક્ષ છે. કહ્યું. પણ છે
"C
સમસ્ત કર્મના વિપ્રમાક્ષ ( નાશ) થવા એનું નામ જ જીવના મેક્ષ છે. એ અવસ્થામાં જીવ શુદ્ધ રહે છે. જીવની તે અવસ્થા સાદિ હાવા છતા અપર્યવસિત ડાય છે-આદિથી યુક્ત હાતા છતાં અંત રહિત હોય છે. તે અવસ્થામાં જીવ આવ્યાબાધ રૂપે ( કાઇ પણ જાતની ખાધા વિના ) રહે છે તે શ્રાવકા એ આસ્રવ આદિ તત્ત્વાની હૅપાદેયતાના ( ગ્રાહ્ય અગાધુતાના ) જ્ઞાતા હતા. અમદુંના ” તેમના હૃદયમાં એ વાત પર દૃઢ શ્રદ્ધા હતી કે ધર્મના સેવનથી ઉત્પન્ન થયેલ સામર્થ્ય સિવાય જીવના કોઇ પણ અન્ય સહા થક નથી, તેથી તેઓ દેવાદિકની સહાયતાની ઇચ્છા રાખતા નહીં તે સમજતા હતા કે ધમ સિવાય જીવન કોઈ પણ બીજો સહાયક હાતા નથી અથવા તેઓ સમજતા હતા કે પાતે કરેલાં કર્મોના ફળ જીવે સેગવવા પડે છે. તેથી પાતે કરેલાં કર્મોના વિપાક ભાગવતા તેમના મનમાં દુખલતા આવતી નહી', અને દુખ લતા નહીં આવવાથી કૃતાનું ફળ ભોગવવામાં અન્ય કોઇની પણ મદદની આકાંક્ષા રાખતા નહીં. નિગ્રંથ પ્રવચનમાં એ શ્રાવકાને એટલી દૃઢ શ્રદ્ધા હતી કે “ નિñથાઓ ાવચળામો ક નિગ્રંથ પ્રવચનથી (વાઘુનાગર-નિર્જિવુરિક્ષા બંધનનોના દુ' કાળેદિ') વૈમાનિ કાદિ દેવા, અસુરકુમાશ, નાગકુમારા, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિપુરુષ આ વૃક્ષ વિગેરે ચારે વ્યન્તર વિશેષ છે. ગરુડ–ગરુડનાચિહ્ન વાળા સુવર્ણ કુમાર, ગંધવ અને મહેારગ એ પણ વ્યન્તરવિશેષ છે. ઇત્યાદિ દેવગણ પશુ ( અળક્નનિષ્ના) તેમને રજમાત્ર પણ ચલાયમાન કરવાને સમર્થ નહતા. તે શ્રમણે પાસક ( નિચે પાળે ) નિગ્રંથ પ્રવચનમાં ( નિŘજિયા ) શંકારહિત હતા –તે દ્વારા પ્રતિપાદિત તત્ત્વોમાં તેમને કોઈ પણ પ્રકારના સ ંદેહ થતા નહી. (નિયંત્તિયા ) પર મતને આપનાવવાની ઇચ્છા તેમને સ્વમમાં પણ થતી નહી'. ( નિવૃિત્તિનિશ્ચિયા ) “જૈનધમ માં પ્રતિપાદિત માનુ અનુષ્ઠાન નિષ્ફળ જાય છે, ” એવા ફળ વિશેના સંદેહ તેમના ચિત્તમાં કદી ઉદ્દભવતા નહીં (રુદ્ઘાટ્ટા ) અના શ્રવણને લીધે તેા લખ્યા હતા. ( ચિટ્ટા) અર્થના અવધારણથી તેઓ ગૃહીતા હતા. (વુત્ત્તિત્રુતા જે અર્થમાં તેમને સંદેહ થતા તે અથ જ્ઞાનીને પૂછીને પેાતાના સંદેહનું તે નિર્વાણુ કરતા હતા. તેથી તે પૃષ્ટાથ
k
)
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૦૩