SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ પણ વસ્તુને આંખે વડે જોવામાં કઈ પણ પ્રકારની મુશ્કેલી નડતી ન હોય, બંને આંખેથી વસ્તુનું બરાબર નિરીક્ષણ કરી શકાતું હોય, તથા ઝાકળ વગેરેથી રહિત એવો માર્ગ છે જે મનુષ્યના અવર જવરથી, રથ ચક્રના સંચારથી, અને અશ્વ વગેરે પ્રાણીઓના પગની ખરીથી ચેક (અચિત્ત) થઈ ચુકયે હોય, એવા પ્રાસુક (દેષ રહિતી માર્ગ પર ગાડાની દૂસરી પ્રમાણ ભૂમિને જોઈને, ધીમે ધીમે, શરીરને આમ તેમ ડોલાવ્યા વિના મુનિનું જે ગમન થાય છે તેને ઈર્યા કહે છે. તે ઈર્યાથી જે સમિત(યુક્ત ) હોય છે, તેને ઇસમિત અથવા ઈર્યાસમિત વાળ કહે છે. તે કન્ડક અણગાર તે પ્રકારની ઈર્યાસમિતિ વાળા થઈ ગયા. (માતામિણ) કર્કશ પણું વગેરે રહિત, હિત, મિત, મૃદુ વાણું બેલનારને ભાષાસમિતિથી યુક્ત કહેવામાં આવે છે. સ્કન્દક અણગાર ભાષાસમિતિથી પણ યુક્ત બન્યા(garસમિg ) વિશુદ્ધ ભિક્ષાને “એષણ” કહે છે. તે એષણાના આ પ્રમાણે ત્રણ પ્રકાર છે– (૧) ગષણ, (૨) ગ્રહëષણ, અને (૩) પરિભાષણ. આ એષણાથી જે યુક્ત હોય છે એટલે કે તેનું જે બરાબર પાલન કરે છે તેને એષણ સમિત કહે છે. સ્કન્દક અણગાર એષણા સમિતિથી યુક્ત બની ગયા– વાળમમત્તનિવામિણ ) ભાંડ એટલે પાત્ર અને માત્ર એટલે વસ્ત્રાદિ રૂપ ઉપકરણે. પાત્ર અને વસ્ત્રાદિ રૂપ ઉપકરણને મૂકતી વખતે તથા લેતી વખતે યતના પૂર્વક જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એટલે કે તેમને જે સ્થાને મૂકવા હોય તે સ્થાનને પહેલાં રજોહરણથી પંજવાની અને જે ઉપકરણને ઉઠાવવાનું હોય તેને ઉઠાવતાં પહેલાં તેની પ્રમાર્જના કરવાની ક્રિયાને આદાનભાંડમાત્ર નિક્ષેપણું સમિતિ કહે છે. તે સમિતિથી જે યુક્ત હોય છે તેને આદાનભાંડમાત્ર નિક્ષેપણું સમિતિ કહે છે, સ્કન્દક અણગાર આદાનભંડમાત્ર નિક્ષેપણ સમિતિથી યુક્ત બન્યા. તાત્પર્ય એ છે કે કન્ટક મુનિ કેઈ પણ ધર્મોપકરણને મૂકતાં કે ઉપાડતાં પહેલાં તેની સારી રીતે પ્રતિલેખના અને પ્રમાર્જના કરી લેતા હતા (કારપાસવજી નરસિંવારિદ્રાવળિયામિg) (કરાર) એટલે માળ, ઝાડે. (સવા) એટલે મૂત્ર (પેશાબ,) (૪) કફ, (૪૪) એટલે શરીરને મેલ, ( વાળ ) એટલે નાકમાંથી નીકળતે ચીકણે પદાર્થ (શેડા,) એ બધી વસ્તુઓ પરડવાની ક્રિયા યતનાપૂર્વક કરવી તેનું નામ ઉચ્ચાર પ્રસવણ ખેલ જલ શિંઘાણ-પરિષ્ઠાપનિકા સમિતિ છે તે સમિતિથી યુક્ત મુનિને ઉચારપ્રસવણ ખેલ જલ શિધાણુ પરિષ્ટાનિકા સમિત કહે છે. સ્કન્દક અણગાર તે સમિતિથી પણ યુક્ત બની ગયા. (મળરમિe) ત્યાર બાદ તેઓ મન સમિત બની ગયા. એટલે કે નિરવ (દેષ રહિત) મનની પ્રવૃત્તિવાળા બની ગયા-અશુભ મનગને પરિત્યાગ કરીને તેઓ શુભમનેયેગવાળા બની ગયા. ( ) તેઓ વચન સમિત બની ગયા. એટલે કે અસત્ય, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૯
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy